SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ દસ પ્રાભૃત કા સોલહવાં પ્રાભૃતપ્રાભૃત સેળમાં પ્રાભૂતપ્રાભૂતને પ્રારંભ ટીકાર્થ–સતા વરદં તે વત્તાઇi mત્ત માgિત્તિ વગા) શ્રીગૌતમસ્વામી કહે છે કે હે ભગવન હવે નક્ષત્રના ગોત્રના વિષયમાં પૂછું છું કે આ અભિજીત વિગેરે અઠયાવીસ નક્ષત્રોના ગોત્ર એટલે કે વંશસૂત્ર કેવી રીતે કે કયા આધારથી આપે કહેલ છે? તે કહે આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીને પ્રશ્ન છે. પરંતુ અહીંયાં વાસ્તવિક રીતે પ્રકાશ્ય માન અને ગગનમાં રહેલા પદાર્થરૂપ નક્ષત્રના ગોત્રને ખરી રીતે તે સંભવ નથી, કારણકે આ ગેત્ર તે લેક પ્રસિદ્ધિ માટેની વસ્તુ છે, જે વંશપ્રવર્તક આદ્ય પુરૂષના નામથી તેમના અપત્ય એટલેકે સંતાન ગોત્ર કહેવાય છે. જેમકે ગૌતમના જે અપ એટલેકે સંતાન પિતાને ગૌતમ નામના ગાત્રથી ઓળખાવે છે. આ રીતે સ્વરૂપથી આકાશમાં રહેલા પ્રકાશ્ય વસ્તુ રૂપ નક્ષત્રોના ગેત્ર સંભવિત નથી એતે ઔપપાતિક જન્મવાળા હોય છે. તેથી અહીંયાં નક્ષત્રના ગેત્રને સંભવ એવી રીતે સમજવું કે જે નક્ષત્રમાં શુભ અથવા અશુભ ગ્રહને ચોગ ગદષ્ટિ વિગેરે અધિકાર સરખાજ હોય છે. જે નક્ષત્ર અને ગોત્રના કમાનુસાર શુભ કે અશુભ સરખા હોય તે એના તારતમતાથી શુભાશુભત્વ લૌકિક કાર્યમાં થાય છે. આ તાત્પર્યથી નક્ષત્રના ગેત્રની સંભાવના રહે છે. શ્રી ગૌતમ સ્વામીએ સામાન્ય રીતે પ્રશ્ન કરવો છતાં પણ વિશેષ પ્રકારથી દરેક નક્ષત્રના વિષે ક્રમથી પ્રશ્ન કરે છે.-(તા કાવીરા નવત્તા ગમી જનવરને હિં નોતે પumને હે ભગવદ્ પૂર્વ પ્રતિપાદિત આ અઠયાવીસ નક્ષત્રમાં યુગના આદિ બેધક પહેલું જે અભિજીત નક્ષત્ર છે તેનું ગોત્ર કયું છે? અર્થાત્ કયા વિશેષ પુરૂષ તેને પ્રવર્તિત કરે છે ? તે કહે શ્રીભગવાન (તા પufu í ભાવસાર જીત્તાળ સમી મોઢાવાળા જો પuળજો) હે ગૌતમ આ પ્રહેલા પ્રતિપાદિત અઠયાવીસ નક્ષત્રમાં પહેલા અભિજીત નક્ષત્રનું નેત્ર મુદ્દગલાયનસ છે, એટલેકે મૌદૂગલ નામવાળાની સાથે જે પ્રવર્તિત થાય તે મૌઝૂલાયનસ ગૌત્રવાળા કહેવાય છે. શ્રીગૌતમસ્વામી-(વા સવળે જવલ્લે જ જો gon) હે ભગવનું શ્રવણ નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે? શ્રીભગવાન -સૂતા સવળે ભારે સંધ્યાચળકોને વહor) હે ગૌતમ શંખ માટે સંશોધિત હોવાથી શ્રવણનક્ષત્રનું ગોત્ર શંખાયનસ કહ્યું છે. એ જ પ્રમાણે બાકીના અન્ય તમામ નક્ષત્રના વિષયમાં યથાક્રમ પ્રશ્નોત્તર સૂત્ર ઉપસ્થિત કરીને ભાવિત કરી લેવા. છાયામાં અલગ અલગ પ્રશ્નોત્તરના ક્રમથી પ્રતિપાદિત કરેલ જ છે. એટલે વધારે પિષ્ટપેષણ કરી લેખ વધારવાનું પ્રજન ન હવાથી વૃથા વિસ્તાર કરતા નથી. નક્ષત્રના ગોત્ર સંગ્રાહિકા ચાર ગાથા જે જંબૂઢીપ શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૧ ૩૯૨
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy