________________
યશોભદ્ર છે. ૪ પાંચમા દિવસનું નામ યશોધર છે, ૫ છઠ્ઠા દિવસનું નામ સર્વકામ સમૃદ્ધ છે. દ સાતમા દિવસનું નામ ઇંદ્રમૂદ્ધભિષિક્ત છે, ૭ આઠમા દિવસનું નામ સૌમનસ છે, ૮ નવમા દિવસનું નામ ધનંજય છે, ૯ દસમાં દિવસનું નામ અર્થસિદ્ધ છે, ૧૦ અગ્યારમાં દિવસનું નામ અભિજીત કહેલ છે, ૧૧ બારમા દિવસનું નામ અત્યશન છે, ૧૨ તેરમા દિવસનું નામ શતંજય કહેલ છે, ૧૩ ચૌદમા દિવસનું નામ અગ્નિવેમ અથવા અગ્નિવેશ્ય કહેલ છે, ૧૪ પંદરમા દિવસનું નામ ઉપશમ કહેલ છે, ૧૫ આ રીતે પંદર દિવસના ક્રમાનુસાર નામો કહ્યા છે.
હવે રાત્રિના સંબંધમાં પ્રશ્ન કરવામાં આવે છે–(તા હું તે સારું ગણિત્તિ ઘusઝા) હે ભગવાન! આપના મતથી રાત્રિને કમ કેની રીતે પ્રતિપાદિત કરેલ છે? તે આપ કહો. શ્રી ભગવાન-(તા મેસ of gવસ gora aો પumત્તાવ્યો તેં –હિલા
વિત્તિયા સારું જ્ઞાવ 100/રસા ) શુકલપક્ષ અને કૃષ્ણ પક્ષ આ રીતે દરેક પક્ષમાં પંદર પંદર ત્રિો કહેલ છે, જે આ પ્રમાણે છે–પ્રતિપદા સંબંધી રાત્રી પ્રતિપદારાત્રી કહેવાય છે. આ પહેલી રાત્રી છે. ૨ બીજસંબંધીની બીજી રાત છે. ૨ ત્રીજ સંબંધી ત્રીજી રાત્રી થાય છે. ૩ આ રીતે ક્રમથી ચેથી પાંચમી વિગેરે છઠથી લઈને પંદરમા દિવસ સંબંધી પંદરમી રાત્રી સુધી સમજી લેવું આ કથન કર્મમાસની અપેક્ષાથી કહેલ છે, કાણુ કે તેમાં જ દરેક પક્ષમાં પૂરેપૂરા પંદર અહોરાત્રીનો સંભવ છે, હવે કમથી તેના નામે કહેવામાં આવે છે. (તા પુરિ oi રા i goUરસ જામવેબ્લr vomત્ત તં નgT - उत्तमा य सुणक्खत्ता, एलावच्चा जसोधरा । सोमणसा चेव तहा, सिरिसंभूता य बोद्धव्या ॥११॥ विजया य विजयंता, जयंति अपराजिया य गच्छाय ।
समाहारा चेव तहा, तेया य तहा य अतितेया ॥२॥
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૮૫