SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ હવે (વદ્ને) ઇત્યાદિ સૂત્રથી અધ પૌરૂષીનુ કથન કરે છે. (તા વર્ઢોરની છાયા ત્રિસન્ન řિ nતે યા તેને વા) શ્રીગૌતમસ્વામી ભગવાનને પ્રશ્ન કરતાં કહે છે કે—અ પૌરૂષી અથવા અર્થાત્ અ પુરૂષ પ્રમાણવાળી અર્થાત્ બધી પ્રકાશ્ય વસ્તુના અર્ધા પ્રમાણવાળી છાયા દિવસને કેટલે ભાગ જાય ત્યારે અર્થાત્ સૂર્યાંયથી કેટલા અંતર કાળમાં અથવા દિવસને કેટલા ભાગ ખાકી રહે ત્યારે અર્ધાપ્રમાણવાળી છાયા થાય છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળી ભગવાન્ મહાવીરસ્વામી તેના ઉત્તર આપતાં કહે છે કે-(જ્ઞાતિમાને અંતે વા તેણે ત્ર) દિવસને ત્રીજો ભાગ જાય ત્યારે અર્થાત્ સૂર્યĒક્રય પછી ત્રીજા ભાગના દિવસ પસાર થાય ત્યારે અથવા ત્રીજા ભાગને દિવસ બાંકી રહે ત્યારે અને પુરૂષ પ્રમાણુની છાયા થાય છે, જેમ કે-અહીયાં દ્વિમાન ૨૪ ચાવીશ . ઘડીની ખરાખરના છે તેને ત્રીજો ભાગ ૮ આઠ ઘડીને થાય છે. એટલે સૂર્યોદયની પછી આઠ ઘડિ તુલ્ય તથા સૂર્યાસ્ત કાળથી ૮ આઠ ઘડી ખરાખર સમયમાં અ` પુરૂષ પ્રમાણની છાયા હોય છે, પ્રમાણે બધે સમજી લેવુ. શ્રીગૌતમસ્વામી ફરીથી પ્રશ્ન કરે છે કે-(તાìરિણી ન છાયા વિપક્ષ તે વા તેત્તે વા) તે પુરૂષ પ્રમાણની એટલે કે કોઇ પણ પ્રકાશ્ય વસ્તુની પેાતાના પ્રમાણુ ખરાખરની છાયા દિવસના કેટલા ભાગ જાય ત્યારે અથવા કેટલા ભાગ શેષ રહે ત્યારે પાતપેાતાના પ્રમાણુ ખરાખરની છાયા હોય છે ? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તર આપતાં ભગવાન મહાવીરસ્વામી કહે છે ( ૨માને તે વા છેલ્લે વા) દિવસના ચાથા ભાગ એટલે કે ચતુર્થાંશ ભાગ જાય ત્યારે અથવા ચાથા ભાગ ખાકી રહે ત્યારે પુરૂષ પ્રમાણુની અર્થાત્ ખી પ્રકાશ્ય વસ્તુની તેના ખોખરના પ્રમાણુની છાયા હોય છે ? આ પ્રમાણે ભગવાનનેા ઉત્તર સાંભળીને શ્રીગૌતમસ્વામી ફરીથી પ્રશ્ન પૂછે છે-(લા વિદ્ધ પોરિસી નં છાયા વિસમ્સ તે યા સેને વા) દ્વૈધ પુરૂષ પ્રમાણ અર્થાત્ ીજાના અર્ધા ભાગ અર્થાત્ દાઢ ભાગ પ્રમાણની છાયા દિવસના કેટલા ભાગ ગયા પછી અથવા શેષ રહે ત્યારે થાય છે? આ પ્રમાણેના પ્રશ્નને સાંભળીને તેને ઉત્તર આપતાં ભગવાન કહે છે. (તાપંચ મળે તેવા લેતે વા) દિવસના પાંચમાંશ ભાગ જાય ત્યારે અથવા પંચમાંશ ભાગ બાકી રડે ત્યારે ઢેઢ પુરૂષ પ્રમાણ વાળી છાયા થાય છે, આ પ્રમાણે આ તમામ વિષય અન્ય ગ્રંથામાં સર્વાભ્યન્તર મડળને અધિકૃત કરીને પ્રતિપાદન કરેલ છે. નન્દીસૂત્ર ચૂર્ણિ ગ્રન્થમાં કહ્યું પણ છે-(વ્રુત્તિસદ્ વૃત્તિસરીર ત્રા, તતો ઉત્તે निपाणा पोरिसी एवं सव्वस्स वत्थुणो जया सपमाणा छाया भवइ, तया पोरिसी हवइ, एवं पोरसोपमाणं उत्तरायणस्स अंते दक्खिणायणस्स आईए इक्कं दिणं भवत, अतो परं अद्ध सट्टिभागा अंगुलप्स दक्खिणायणे वडढंति, उत्तरायणे हस्संति एवं मंडले मंडले अण्णा સી) ઇતિ આ બધા વિભાગ પ્રમાણુનું પ્રતિપ્રાદન સર્વાભ્યતર મંડળને અધિકૃત કરીને શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧ ૨૫૨
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy