SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજા મંડળના બ્રમણ કાળમાં એ પ્રકારના તાપક્ષેત્રમાં દિનમાન એકસઠિયા ચાર મુહૂર્ત ભાગ ન્યૂન અઢાર મુહૂર્તને દિવસ હોય છે અને એકસડિયા ચાર મુહૂર્તભાગ અધિક બાર મુહૂર્ત પ્રમાણ વાળી રાત્રી હોય છે. (ઘઉં વસ્તુ જુવાળ સ્વિમમાળે સૂરિ તાतराओ तयाणंतरं मंडलाओ मंडलं संकममाणे संकममाणे एगमेगे मंडले एगमेगेणं राइदिएणं एगमेगेणं एगमेगेण भागं ओयाए दिवसक्खेत्तस्स णिवुड्ढेमाणे णिवुड्ढेमाणे रयणिक्खेत्तस्स અમિવઢે છે. મિહેમાળે સવારે મંરું કવસંfમત્તા વારં જરૂ) આ પ્રમાણે પૂર્વ પ્રતિપાદિત પ્રકારથી નિષ્કમણું કરતે એટલે કે બીજા મંડળમાંથી બહાર નિકળતે સૂર્ય તદનંતર મંડળથી તદનંતરના મંડળમાં એટલે કે-ત્રીજા મંડળથી ચોથા મંડળમાં ચોથા મંડળથી પાંચમા મંડળમાં પાંચમા મંડળથી છઠ્ઠા મંડળમાં છઠ્ઠા મંડળથી સાતમાં મંડળમાં આ પ્રમાણે કમ કમથી એક મંડળથી બીજા મંડળાન્તરમાં એ એ મંડળમાં સંક્રમણ કરતાં કરતાં એટલે કે તે તે મંડળમાં નિયમાનુસાર ક્રમપૂર્વક ભ્રમણ કરીને એક એક મંડળમાં એક એક રાત દિવસથી એટલે કે અહોરાત્રીથી પ્રકાશના એક એક ભાગના વિભાગ કમથી પૂર્વ પ્રતિપાદિત પદ્ધતિથી કહેલ દિવસ ક્ષેત્રના એક એક ભાગને ઓછા કરીને અને રાત્રિ વિભાગના એક એક ભાગને વધારીને સર્વબાહ્યમંડળના એક સો ચાશીમાં મંડળમાં જઈને ગતિ કરે છે, એટલે કે ત્યાં ભ્રમણ કરે છે. (ત ના બે ટૂરિ! सबभंतराओ मंडलाओ सव्वबाहिरं मंडलं उवसंकभित्ता चारं चरइ तया ण सबभतरं मंडलं पणिधाय एगेणं तेसीतेणं राईदियसरणं एग तेसीतं भागसय ओयाए दिवसक्खेत्तस्स fણવત્તા ચળવત્તરણ મિત્તા વારં વારૂ) સૂર્યને સંચરણ કાળની વિચારણામાં જ્યારે સૂર્ય સવથંતર મંડળમાંથી સર્વબાહ્ય મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે એટલે કે એ મંડળમાં ભ્રમણ કરે છે અર્થાત્ જેટલા સમયમાં એક સો વ્યાશીના મંડળમાં ગમન કરે છે. એ કાળમાં સર્વાત્યંતર મંડળને અવધિ કરીને એક સે વ્યાશી ૧૮૩ રાત્રિ દિવસથી એટલે કે એક સો યાશી અહેરાત્રીથી એક વ્યાશીના એક એક ચાશીમા ભાગને પોતાના પ્રકાશથી દિવસ ક્ષેત્રને ન્યૂન કરીને અને ત્રિક્ષેત્રના એક એ વ્યાશીના એક ભાગને વધારીને ગતિ કરે છે. (ભૈરું બરહું તેવી હું નહિં છિત્તા) મંડળને ૧૮૩૦ અઢાર સે ત્રીસ વિભાગથી વહેંચીને ઈત્યાદિ પ્રકારથી આનું વિસ્તારપૂર્વક કથન આ સૂત્રમાં પહેલા સપ્રમાણ કહી દીધેલ છે. તેથી તે ત્યાંથી સમજી લેવું. ગ્રન્થ વિસ્તાર ભયથી તથા પિષ્ટપેષણ ન્યાયથી અહીંયા ફરીથી કહેલ નથી. (तया णं उत्तमकट्टपत्तः उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ, जहण्णिए दुवालसमुहुत्ते दिवसे મવ૬) સર્વબાહ્ય મંડળના સંચરણ સમયમાં સૂર્ય ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત હોય છે. એટલે કે શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧ ૨૧૩
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy