SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ યાવતુ ઐશ્વ ની વિહીનતા. (લવેટેડ વોયા ં વા પોશણે ના પોÜરિળામ વા) જે વેદે છે, પુદ્દગલને, કે પુદ્દગલાને અથવા પુદ્ગલના પરિણામને (વીત્તસાવા) અગર સ્વભાવથી (પોળહાળું પરિનામ) પુદૂંગલાના પરિણામને. (તેસિયા કુવા) તેમના ઉદ્ભયથી (જ્ઞાવ) યાવત (મટૂવિદે અનુમાવે વારો) આઠ પ્રકારના અનુભાવ કહ્યા છે. (અંતરાયસ્સ નું તેમ્પસ) હે ભગવન્ ! અંતરાય કર્મીના (વીવેળ) જીવદ્વારા (પુજ્જા) પ્રશ્ન (નોયમા અંતરાઽયસ્સ નમ્મસ) હે ગૌતમ! અન્તરાય કતા (વીવેન વજૂસ્સ) જીવના દ્વારા બાંધેલાના (નવ) યાવત્ (પંચવિષે અનુમાને વળરો) પાંચ પ્રકારના અનુભાવ કહ્યા છે (ત' ના) તે આ પ્રકારે (વાળતરા) દાનમાં વિઘ્ન (મ` તરા) લાભમાં વિઘ્ન (મોળતરા) ભાગમાં વિઘ્ન (મોતા) ઉપભાંગમાં વિઘ્ન (વીયિતા) વી'માં વિઘ્ન, ( વેવેફ પોળ) જે પુદગલને વેદે છે (નવ) યાવત્ (વીસાવા) અથવા સ્વભાવથી (વાછાળ નામ) પુદગલાના પરિણામને. (તેસિયા સવળ) તેમના ઉદયથી (અંતરાય મ ગેલેક્) અન્તરાયકને વેદે છે ( સળ (નોયમા! અંતરા મેં) હે ગૌતમ ! એ અન્તરાય કર્યાં છે (ડ્સ ૫ નોયમા ! ગાવ પંચવિષે અનુમાવે) હે ગૌતમ ! આ ચાવત્ પાંચ પ્રકારના અનુભાવ (વળો) કહ્યા છે (ફફવાવળાÇ તેવીસફતમ્મસ્સ વયસ્ક વટનો કટ્સ) ઈતિ પ્રજ્ઞાપનાના તેવીસમા પદના પ્રથમ ઉદ્દેશક સમાપ્ત. II સૂ. ૬ ॥ ટીકાથ —હવે સાતાર્વેન્દ્વનીય આદિકર્માંના અનુભાવનું નિરૂપણ કરાય છે. : શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્! જીવના દ્વારા બાંધેલા યાવત્ સ્પષ્ટ, અદ્ધ સ્પ સ્પષ્ટ, સંચિત, ચિત, ઉપચિત, આયાકપ્રાસ, વિપાકપ્રાપ્ત, ફલ પ્રાપ્ત, ઉદય પ્રાપ્ત, જીવ દ્વારા કૃત, જીવ દ્વારા નિવત્ત, જીવ દ્વારા પરિણામિત, સ્વયં ઉડ્ડયને પ્રાપ્ત અથવા ખીજા દ્વારા ઉદીતિ, યા અન્ને દ્વારા ઉદીમાણ સાતાવેદનીય કર્મીની ગતિને પ્રાપ્ત કરીને, સ્થિતિને પ્રાપ્ત કરીને, ભવને પ્રાપ્ત કરીને પુદ્ગલને પ્રાપ્ત કરીને અથવા પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને કેટલા પ્રકારના અનુભાવ કહ્યા છે ? શ્રીભગવાન ઉત્તર આપે છે હું ગૌતમ ! જીવના દ્વારા બુદ્ધ, સ્પષ્ટ, બદ્ધ સ્પર્શ, પૃષ્ટ, સંચિત, ચિત, ઊપચિત, આદિ પૂોકત વિશેષણા વાળા સાતાવેદનીય ક્રમના અનુભાવ આઠ પ્રકારના કહેલા છે. તે આ પ્રકારે છે. (૧) મનેાહર વીણાવેણુ આદિના શબ્દોની પ્રાપ્તિ (૨) મનેાહર રૂપાની પ્રાપ્તિ (૩) મનેાજ્ઞ કપૂર અત્તર આદિ સુગંધીની પ્રાપ્તિ (૪) મનેાન સુસ્વાદુ રસની પ્રાપ્તિ (૫) મનેાહર સ્પર્ધાની પ્રાપ્તિ (૬) મનનુ સુખી પણું (૭) વચનનું સુખી પણું (૮) કાયાનું સુખી પણું. આ આઠે અનુભાવાની પ્રાપ્તિ જીવા તે સાતાવેદનીય કમના ઉદયથી થાય છે. તેથી સાતાવેદનીય કાઁના અનુભાવ આઠ પ્રકારના કહેલા છે. હવે પરતઃ અર્થાત્ પર નિમિત્તથી સાતાવેદનીય કર્મના ઉદયનું કથન કરાય છે. જે માલા ચંદન આદિ પુદ્ગલા વેદાય છે, અથવા જે માલા ચન્દન આદિ ઘણા પુદ્ગલેને વેદાય છે, અગર દેશ, કાળ, વય, તેમજ અવસ્થાના અનુ રૂપ આહાર પરિણામ રૂપ પુદગલ પરિણામ વેદાય છે, અથવા સ્વભાવથી પુટ્ટુગલાના શીત, ઉષ્ણ, આતપ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૬૮
SR No.006450
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy