________________
મનમા guતે) નવ પ્રકારના અનુભાવ કહ્યા છે (સં નહીં) તે આ પ્રકારે (ળિદા) નિદ્રા (fજા ળિદા) નિદ્રા નિદ્રા (વયા) પ્રચલા (ાયા વયા) પ્રચલા પ્રચલા (ચીની) ત્યાનધિ (વઘુટું સાવર) ચક્ષુદર્શનાવરણ (મgટૂંસળાવર) અચક્ષુ દર્શનાવરણ (મોહિ સનાં વળ) અવધિ દર્શનાવરણ ( વસ્ત્રાવળે ) કેવલ દર્શનાવરણ (a) જે (વે) વેદે છે ( વા) પુદ્ગલને ( વા) અગર પુદગલને (રારિબામંવા) અગર પુદ્ગલ પરિણામને (સવા) યા સ્વભાવથી ગાળ પરિણામં) પુદગલોના પરિણામને (તેસિંaો ૩gf') અગર તેમના ઉદયથી (વાસિવંઘા = પાસ) દેખવા ગ્યને નથી દેખતા (વારિક વિ પાસરૂ) જોવાના ઈચ્છુક હોવા છતાં નથી દેખતા (સિત્તા વિન પસટ્ટ) જેવા છતાં પણ નથી દેખતા (૩છ0ા પાવિ મવ) તિરહિત દર્શન વાળા બને છે (રરિસંવાળઝલ્સ મસ્ત ૩ઢgબં), દર્શનાવરણીય કમના ઉદયથી. (ાસ શાય! રિસજાવરને વ) હે ગૌતમ ! આ દશનાવરણ કમ છે (ઈસ શાયમાં ! રિસાવળિHસ્ત મસ નીવેળ વત્સ) હે ગૌતમ! જીવના દ્વારા બદ્ધ દર્શનાવરણીય કમના (નાવ ઋરિણાÉ qq) યાવત્ પુલ પરિણામને પ્રાપ્ત કરીને વહે ૩જીમાગે gamો) નવ પ્રકારના અનુભાવ કહેલા છે.
ટીકાર્થ –ક્યા કર્મના અનુભાવ કેટલા પ્રકારના છે? આ પાંચમા દ્વારની પ્રરૂ પણા કરવા માટે કહે છે.
( શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જ્ઞાનાવરણીય કર્મને જે જીવના દ્વારા રાગદ્વેષના પરિણામેના વશીભૂત થઈને બાંધેલા છે. અર્થાત્ કર્મરૂપમાં પરિણત કરાયેલા છે જે પૃષ્ટ થયેલ એટલે કે આત્મપ્રદેશની સાથે સંબંધને પ્રાપ્ત થયેલ છે, જે અત્યન્ત પ્રગાઢરૂપમાં બદ્ધ થયેલ છે, જે સંચિત છે અર્થાત અબાધાકાળની પછી વેદનાના યોગ્ય રૂપમાં નિષિક્ત કરેલ છે, જે ચયને પ્રાપ્ત થયેલ અર્થાત્ ઉત્તરોત્તર રિથતિઓમાં પ્રદેશ હાનિ અને રસવૃદ્ધિ કરીને સ્થાપિત કરાયેલા છે, જે ઉપચિત અર્થાત્ સમાન જાતીય બીજી પ્રકૃતિઓના દલિમાં સંક્રમણ કરીને પિચયને પ્રાપ્ત છે, જે પરિપાકની તરફ અભિમુખ થયેલ છે, જે વિપાકને પ્રાપ્ત થયેલ છે, ફલેન્મુખ થયેલ છે, ઉદયને પ્રાપ્ત થયેલ છે જે જીવ દ્વારા કૃત છે, કેમકે જીવ જ ઉપયોગ સ્વભાવ હેવાના કારણે રાગાદિ પરિણામથી યુક્ત થાય છે, બીજા નહીં અને રાગાદિ પરિણામથી યુક્ત થઈને ત્યાં જ કર્મોપાર્જિત કરે છે. આ રાગાદિ પરિણામ કર્મબંધન બદ્ધ જીવને જ થાય છે, કર્મબન્ધનના અભાવમાં રાગાદિ પરિણામ નથી થતાં, અન્યથા મુક્તજીવાત્માઓ પણ રાગાદિ પરિણામવાળા થઈ જાય, એ અભિપ્રાયથી કહ્યું છે કે કર્મબન્ધનથી બદ્ધજીવના દ્વારા જ ઉપાજિત કરાયું છે. 1 કહ્યું પણ છે–ભગવાન શ્રી મહાવીર પ્રભુના મતમાં કર્મબન્ધનથી બદ્ધજીવ જ કમેને કર્તા માને છે. પ્રવાહની અપેક્ષાએ કર્મબન્ધનથી બદ્ધજીવ અનાદિકાલિક છે. અનાદિકાલિક કર્મબંધન બદ્ધજીવ જ કર્મનો કર્તા થઈ શકે છે કે ૧}}
તથા જે જ્ઞાનાવરણીય કર્મજીવના દ્વારા જ્ઞાનાવરણીયના રૂપમાં વ્યવસ્થાપિત કરેલ છે, કેમ કે કર્મબન્ધના સમયમાં પહેલાં સાધારણ કર્મવર્ગીણીના પુદ્ગલાને જ જીવ ગ્રહણ કરે છે, તત્પશ્ચાત અનાભાગક વીર્યના દ્વારા તે જ સમયે જ્ઞાનાવરણીય આદિ વિશેષરૂપમાં પારણુત કરે છે. જેમ આહારને રસ બાદ સાત ધાતુઓના રૂપમાં પારણા કરાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૬૧