________________
( નાથમા ! સવિદ્દવંધવા, પદવિધવા, છવૃિ વંધવ વા, વિવધવા, અથવા) હે ગૌતમ! સાત પ્રકૃતિયાના અન્ધક થાય છે અથવા આઇનાબન્ધક થાય છે, અગર છના અન્ધક થાય છે, અથવા એકના બંધક થાય છે, અથવા અબધક હોય છે
(મિસિનસરુવિદ્ ન મંતે! જન્મવાડીમોષ લૈંતિ) હે ભગવન્ ! મિથ્યાદર્શન શલ્યથી વિત નાક કેટલી કમ પ્રકૃતિયે બાંધે છે? શાયમા! સતવિહવંધવ થા, મહિષર્ યા) હે ગૌતમ સાત પ્રકૃતિ ના બ ંધક અથવા આઠ પ્રકૃતિયાના બંધક થાય છે (દાવ પ ંવિત્રિય સિરિયલગ્નેશિ ૪) યાવત પ ંચેન્દ્રિય તિર્યંચ (મળસે નાવ નીવે) મનુષ્ય સમુચ્ચય છત્રના સમાન (વાળમરણે।ફસિયલેમાળિ નહા નેર) વાનભ્યન્તર, જ્યાતિષ્ક, અને વૈમાનિકો નારકોની સમાન સમજવા.
(મિષ્ઠાન્સસિવિયાળ' મ તે! નીયા તિમ્ભવદીયો વંયંતિ ? ) હે ભગવન્ ! મિથ્યાદર્શન શલ્યથી વિત અનેક જીવ કેટલી કર્માં પ્રકૃતિયા ખાંધે છે? (યમા ! તે જેવ સાવિસ માં મળિયા) હે ગૌતમ તેજ સાત્યાવીસ ભંગ કહેવા જોઈએ
(મિષ્ઠાત્'નળસવિયા મતે ! નેયાતિમ્ભવડીઓ વયંતિ ? ) હે ભગવન્! મિથ્યાદશનથી વિરત નારક કેટલી કમ પ્રકૃતિયા બાંધે છે ? (મેયમા ! સચ્ચે વિતાવ મા સત્તત્રિલ વઘા) હું ગૌતમ ! બધા સાત પ્રકૃતિયાના અધક થાય છે.
(અહવા સવિશ્ર્વ ગળા અદનિધને ય) અથવા અનેક સાતના અંધક અને એક આઠના બંધક, (અહેવા સાવિહબંધના ય મઢવિહવ થા ય) અથવા અનેક સાતના અંધક,એક આઠના અધક (મદ્દા સવિત્ત્વ ધાય અવિબંધળા ય) અથવા અનેક સાતના ખધક,અનેક આઠના બંધક ( નવ વેમાળિયા) એ પ્રકારે વૈમાનિકા સુધી કહેવુ જોઇએ. (ગર' મજૂસાળ ના નીમાળ) વિશેષ એ કે મનુષ્યાની વક્તવ્યતા જીવાની સમાન સમજવા,
ટીકા:-જે જીવ પ્રાણાતિપાતથી વિરત થાય છે, તેને ક્રમ બંધ થાય છે કે નહીં ? આ પ્રશ્નનુ· અનેકાન્તવાદથી સમાધાન કરતાં કહે છે
શ્રી ગોતમસ્વામી-હે ભગવન્ ! પ્રાણાતિપાતથી નિત જીવ કેટલી ક્રČપ્રકૃતિયાને
બંધ કરે છે?
શ્રી ભગવન-હે ગૌતમ ! કોઈ જીવ સાત પ્રકારની ક પ્રકૃતિયાના બંધ કરે છે, કોઇ આઠે કર્યું પ્રકૃતિયાનો બંધ કરે છે, કોઈ છ પ્રકારની ક પ્રકૃતિયાના બન્ધ કરે છે, કાઇ એક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૪૪