________________
અને ગેત્ર (ક્વેતે ચત્તાર મૅરે) આ ચાર કમ પ્રકારના કર્માશોને (કુઝર્વ રવે) એકી સાથે ક્ષય કરે છે gવં વેત્તા) એકી સાથે ક્ષય કરીને (બોરારિ હૈયા HITછું) દારિક, તૈજસ અને ફાર્માણ શરીરને (સંar વિળ કદifé) પૂરી રીતે ત્યાગ દ્વારા (વિવજ્ઞ૩) ત્યાગે છે (વિજજ્ઞા ) ત્યાગ કરીને (૩igણેઢી વકિવળો) જુ શ્રેણીને પ્રાપ્ત થઈને (બાળTIgણ) અસ્પૃશત ગતિથી (UT ) એક સમયમાં (અવિનં) વિનાવિગ્રહ મડીને (૩ઢતા). ઉપર જઈને (
પાવર) સાકાર ઉપગ-જ્ઞાનોપગથી ઉપયુક્ત થઈને (સિકa૬) સિદ્ધ થાય છે. (૩) બુદ્ધ થાય છે (મુદવફ) મુક્ત થાય છે (નવયુવાન જંત' રે) સૌ દુઃખનો અંત લાવે છે (તત્વ faછે મારૂ) ત્યાં સિદ્ધ થઈ જાય છે.
(તેનું તથ સિદ્ધાં મયંતિ) તે સિદ્ધ ત્યાં આવા પણ હોય છે (ત્રણ) શરીરથી રહિત (નીવાળા) સઘન આત્મ પ્રદેશેવાળા (ટૂંકળાવવ7) દર્શન જ્ઞાનમાં ઉપયુક્ત (નિટ્રિયા) કૃતાર્થ (નીયા) નીરજ (નિયળ) નિકંપ (વિ1િ ) કર્મ કે અજ્ઞાનનાં તિમિરથી રહિત (વિયુદ્ધા) પૂર્ણ શુદ્ધ (સાયમનાથદ્ધ વI નિતિ) શાશ્વત ભવિષ્ય કાળમાં રહે છે. ( ટ્રેિ મં! વં પુરવ૬) કયા હેતુથી હે ભગવાન એવું કહ્યું છે કે (તૈf) ઈત્યાદિ પૂર્વવત.
(ય! જ્ઞાનામg વીચામાં વિદ્વાનં) હે ગૌતમ ! જેમ આગમાં સળગેલા બીજેથી (પુનષિ) ફરી પણ (બંડુહgી જ મવ૬) અંકુરની ઉત્પત્તિ નથી થતી.
(gવમેવ) એજ રીતે (સિદ્ધાળવિ) સિદ્ધોની પણ (મવીણ રણુ) કમ બીજેનાં બળી જવાથી (grf) ફરીથી (મુવી) જન્મપત્તિ (ા માફ) નથી થતી.
(તેનાં ! ઇશ્વ યુદmg) આ હેતુથી હે ગૌતમ ! એવું કહ્યું છે વગેરે પૂર્વવત્. (નિરિઝUTણagaણા) સૌ દુખેથી પાર થયેલા (કારૂનાગવંધવિમુar) જન્મ, જરા, મરણ તેમજ બંધનથી સર્વથામુક્ત (સારચં) સદેવ (બરવાવા) બાધારહિત (વિÉતિ) રહે છે () સુખી (સુદંપત્તા) સુખને પ્રાપ્ત. સૂ૦૦૧
છત્રીસમું પદ સમાપ્ત ટકાર્ય -કેવલી જ્યારે સમુદ્દઘાત અવસ્થામાં હોય છે, ત્યારે તેમને સિદ્ધિ પ્રાપ્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૪૨૮