________________
(નો વેરવિણરીર વચનોf Yઝર) વૈક્રિય શરીર કાગના ઉપગ નથી કરતા નો વેવિમીનારીરાજનોr ) ક્રિય મિશ્રશરીર કાગને પણ ઉપયોગ નથી કરતા.
(નો મહારાજી જાચકોનું નું ઝર) આહારક શરીર કાયથેગને નથી જાણતા (જો કામીનારીવાચકો નુંઝરુ) આહારક મિશ્ર શરીર કાયયેગને પણ નથી જાણતા
(મારીરાયનો જ ) કામણ શરીર કાગને જાણે છે.
(Tઢમહું તનug) પ્રથમ અને અષ્ટમ સમયમાં (બોરાઢિચરીરથનો ) દારિક શરીર કાયયોગ ઉપગ કરે છે.
(વિતિ છzત્તમ, સમgg) બીજા, છઠ્ઠા અને સાતમા સમયમાં (ચોરાત્રિી મીસા સરદાયનો ડુંગ૬) દારિક મિશ્ર શરીર કાયાગને ઉપયોગ કરે છે.
(તરિયાવસ્થાંવમરમાણુ) ત્રીજા, ચેથા અને પાંચમાં સમયમાં (મીરાsો શુંst) કામણ શરીર કાયેગને ઉપયોગ કરે છે. સૂત્ર ૧૫ |
ટીકાથ:-કેવલિયાના સમુદુઘાતનું પ્રોજન પ્રગટ કરવાને માટે પ્રરૂપણ કરાય છે–
ગૌતમસ્વામી-ડે ભગવદ્ ! કેવલિ કયા પ્રજનને લિધે સમુદ્દઘાત કરે છે અર્થાત્ કેવલિ તે કૃતકૃત્ય હોય છે, તેમનું કે ઈ પ્રજન બાકી નથી હતું તે પછી સમુદ્રઘાત કરવાને હેતુ શું છે?
શ્રી ભગવાન ગૌતમજ્યારે કેવલિના ચાર પ્રકારના કર્મ ક્ષીણ નથી હોતાં, કેમકે તેમનું પૂર્ણપણે વેદન નથી હતું, કર્મોના ક્ષ તે નિયમે કરી ત્યારે થાય છે જ્યારે તેમના પ્રદેશથી અથવા વિપાકથી વેદન કરી લેવામાં આવે.
કહ્યું પણ છે–બધાં કમ પ્રદેશથી ભગવાય છે, વિપાકથી ભેગવવાની ભજના છે. તાત્પર્ય એ છે કે કઈ કર્મ વિપાકથી ભેગવાય છે, કેઈ નથી ગવાતાં પણ પ્રદેશથી નિયમે કરી ભગવાય છે. તે તે ચાર કર્મણ નથી થયાં, કેમકે તેમના વેદન નથી થયાં. એ કારણે તેમની નિર્જરા નથી થઈ અર્થાત્ તેઓ આત્મપદેશથી પૃથફ નથી થયાં. - તે ચાર કર્મો આ છે–વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર કર્મોથી જ્યારે વેદનીય કર્મ બધાંથી અધિક પ્રદેશેવાળા હોય છે, નામ અને ગેત્રકર્મ પશુ ઘણુ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૪૨૦