________________
પૂરિત થાય છે (ક્ષેત્રર્ારુસ ડે ?) કેટલા કાળમાં પ્રુષ્ટ થાય છે ? (નોયમા ! સમર્ હળ વા દુસમફળ વાતિસમયફળ વા ૨૩ સમફળ વાવર્ળ) હે ગૌતમ ! એક સમયના, એ સમયના, ત્રણ સમયના અથવા ચાર સમયના વિગ્રહથી (વૃક્ જાહસ્સ અળે) એટલા કાળમાં પૂતિ થાય છે. (સ્ટિસ ડે) એટલા કાળમાં પ્રુષ્ટ થાય છે (લેસ તંચેય જ્ઞાવ ચિચિા વિ) શેષ તેજ થાપત્ પાંચ ક્રિયાવાળા પણ (વ સેરરૂપ વિ) એ જ પ્રકારે નારક પણ (નવ) વિશેષ (ચામેળ ઝળળ સાન ઝોયળસન્ન') લખાઈમાં જઘન્ય કાંઈક અધિક હજાર વૈજન (કોને સંલેનારું નોચળા) ઉત્કૃષ્ટ અસંખ્યાત ચેાજન (સિ) એક દિશામાં (વરૂણ છેત્તે અળે) એટલા ક્ષેત્ર પુરિત થાય છે (વરૂ ğત્તે ઙે) એટલા ક્ષેત્ર પૃષ્ટ થાય છે (વિદા' હાસમા વા ટુસમૂળ વા તિસમફળ વા) એક સમયના, એ સમયના અથવા ત્રણ સમયના વિગ્રહથી (નવ) વિશેષ (પન્ન મળ્ યા ન મળવુ) ચાર સમયના વિગ્રહી ન કહેવુ. (તેમં ત ચેય ગાય વર્ષારિયા વિ) શેષ તેજ ચાવત્ પંચ ક્રિયાવાળા પણ
(અનુરકુમારસ નહીં નવપર) અસુરકુમારનું કથન જીવ પદના સમાન (નવર વિસ્તરો નિસર્કો) વિશેષ-વિગ્રહુ ત્રણ સમયના (જ્ઞા નેથમ્સ) જેવા નારકને (લેસં ત ચેપ) શેષ તેજ (જ્ઞા અમુકુમારે વં નાય વેમાનિત) જેવા અસુરકુમાર તેવા જ વૈમાનિક સુધી કહેવા (નવર' નિટ્રિપ લજ્જા નીચે) વિશેષ એકેન્દ્રિય જીવના સમાન (નિલેä) સપૂર્ણ`. સૂ૦ ૧૨ા
ટીકા :-સમુદ્ધાતને પ્રાપ્ત જીવ સમ્રુદ્ધાત વશ થઇને જેટલા ક્ષેત્રને તે-તે પુદ્ગ લેાથી વ્યાપ્ત કરે છે, તેની પ્રરૂપણા કરાય છે—
શ્રી ગૌતમસ્વામી હે ભગવન્ ! જીવ વેદનાસમુદ્ઘાતથી સમહત થાય છે અને સમવહત થઇને જે પુદ્ગલાને પેાતાના શરીરમાંથી બહાર કાઢે છે, તે પુદ્ગલોથી કેટલા ક્ષેત્ર પરિપૂર્ણ થાય છે? કેટલા ક્ષેત્ર પૃષ્ટ અર્થાત્ વ્યાપ્ત થાય છે ? અહી આપૂર્ણ અને વ્યાપ્ત, એ એ શબ્દોને પ્રયાગ કરેલો છે. આપણુ કહેવાથી વચલા વચલા કેટલાક આકાશ પ્રદેશેનુ પ્રદશન કરવુ ધ્વનિત થઇ શકે છે, તેથી વ્યાપ્ત પણ કહ્યુ છે, જેથી આ આશય પ્રકટ થાય છે કે વચ્ચેના કાઈ પણ આકાશ પ્રદેશ અસ્પૃષ્ટ ન રહેલ હોય.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૩૯૯