________________
મનુષ્યામાં ભિન્નતા છે. તે ભિન્નતા આગળ કહેવાશે.
શ્રીગૌતમસ્વામી-હૈ ભગલન ! વનસ્પતિકાયિકાના અતીત કેલિ સમુદ્લાત કેટલા છે ? શ્રીભગવાન હૈ ગૌતમ ! વનસ્પતિક્રાયિકાના અતીત કૈલિસમ્રુધાત નથી હાતા. યુક્તિ પૂર્વવત્.
શ્રીગૌતમસ્વામી કે ભગવન્ ! વનસ્પતિકાયિકાના ભાવી કેવલિ સમુદૂધાત કેટલા છે? શ્રીભગવાન્ હૈ ગૌતમ! વનસ્પતિકાયિકાના ભાવી કેવલિસમુદ્દાત અનન્ત હાય છે. કેમ કે વનસ્પતિકાયિકામાં અનન્ત જીવ હોય છે, જે ભવિષ્યમાં કેવલી થઈને સમુદ્લાત કરશે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! મનુષ્યેાના કેવલિ સમ્રુદ્ધાત કેટલા અતીત થયા છે? શ્રીભગવાન-ડે ગૌતમ ! મનુષ્યમાં કૅવલિસમુદ્દાત કદાચિત્ અતીત હૈાય છે, કદાચિત્ નથી હાતા. પ્રશ્નના સમયે જો કેવલિસમુદ્ધાતથી નિવૃત્ત કેઈ મનુષ્ય (કેલી) વિદ્યમાન હાય તા અતીત સમુદ્દાત થાય છે, અન્ય સમયમાં અતીત કેલિસમુદ્ઘાત નથી થતા, જ્યારે અતીત કેલિ સમુદ્દાત થાય છે ત્યારે જઘન્યરૂપથી એક, બે અગર ત્રણ થાય છે, ઉત્કૃષ્ટ શતપ્રથકત્વ અર્થાત્ ખસેાથી લઇને નવસેા સુધી થાય છે.
શ્રોગૌતમસ્વામી-હે ભગવન્ ! મનુષ્ચાના ભાવી કેલિ સમુદ્ઘાત કેટલા છે ?
શ્રીભગવાન-હૈ ગૌતમ ! મનુષ્યેાના ભાવી કેલિ સમુદ્દાત કાચિત્ સ`ખ્યાત અને દાચિત્ અસખ્યાત હાય છે, સમૂમિ અને ગજ મનુષ્યેામાં પૃચ્છાકાળમાં ઘણા અભય પણ હાય છે. તેમને ભાવી કેલિ સમુદ્ધાતના સંભવ નથી, તેથી ભાવી કેવલીસમુદ્ધાત સંખ્યાત છે. કદાચિત્ અસંખ્યાત પણ હાય છે, કેમ કે તે સમયે ભવિષ્યમાં કૅલિસમુદ્ઘાત કરનારા મનુષ્ય ઘણા હૈાય છે. ૫ સૂ૦ ૩૫
વેદનાસમુદ્ઘપ વિશેષ કા કથન
વદના સમુદ્દાત વિશેષ વક્તવ્યતા
શબ્દાથ-મેલ અંતે ! નેચરણ) હે ભગવન્! એક એક નારકના (Àચત્ત) નારકત્વમાં અર્થાત નાર૪ પર્યાયમાં રહીને (વચા વેચળાસમુથાચા અથ ?) કેટલા વેદનાસમુધાત અતીત થયા ? (પોયમા ! ળતા) હે ગૌતમ ! અનન્ત (લેવા પુરેલા)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૩૫૩