________________
નારકની સમાન અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિવુકુમાર ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકુમાર, પવનકુમાર, અને સ્વનિતકુમાર ભવનવાસી પણ સંજ્ઞા અને અસંજ્ઞી હોય છે, પણ સંગી–ને અસંજ્ઞી નથી લેતા.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! પૃથ્વીકાયિક શું સંજ્ઞી હોય છે, અગર અસંસી હોય છે કે શું ન સંજ્ઞ–ને અસંજ્ઞી હોય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવ સંજ્ઞી નથી હોતા. પરંતુ અસંજ્ઞી જ હોય છે. તેઓ ને સંસી–ને સંસી પણ નથી હોતા.
એ જ પ્રકારે દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય પણ સંજ્ઞી નથી હોતા પણ અસંજ્ઞી હોય છે. તેઓ પણ ને સંજ્ઞ– અસંજ્ઞી નથી હોતા. મનુષ્યની વક્તવ્યતા જેના સમાન સમજવી જોઈએ, અર્થાત મનુષ્ય પણ જીવોની સમાન સંજ્ઞી પણ હોય છે
સંજ્ઞા પણ હોય છે. અને નો સરીની અણી પણ હોય છે. તેમનામાંથી ગર્ભ જ મનુષ્ય સંજ્ઞા થાય છે, સંમૂઈિ મનુષ્ય અસંજ્ઞી હોય છે અને કેવલી ન સંજ્ઞીની અસંસી હોય છે. પંચેન્દ્રિય તિર્યા ચેનિક તથા વનવ્યન્તર નારકની સમાન હોય છે અર્થાત્ સંસી પણ અને અગ્રણી પણ હોય છે, ને સંજ્ઞી, ને અજ્ઞી નથી હોતા,
તિક અને વૈમાનિક સંજ્ઞી હોય છે, અસંસી નથી લેતાં તથા ને સંસી–ને અસંસી પણ નથી હોતાં, કેમકે તેઓ ચરિત્ર અંગીકાર નથી કરી શકતા.
શ્રી ગૌતમસ્વામી ભવન ! સિદ્ધ શું સંસી હોય છે અગર તે અસંસી હોય છે? અથવા ને સંસી–ની અસરણી હોય છે શું?
શ્રી ભગવાન્ હે ગૌતમ! સિદ્ધસંશી નથી હોતા, અસંજ્ઞી નથી હોતા પણ ન સંજ્ઞી–ને અસંજ્ઞી હોય છે.
હવે તે જ વિષયને સંગ્રહ કરનારી ગાથા કહે છે-નાશક, તિય ચ મનુષ્ય અને વનવ્યન્તર અને અસુરકુમાર આદિ સંસી પણ હોય છે, અસંગરી પણ હોય છે. વિલેન્દ્રિય અસંજ્ઞી હોય છે, જ્યોતિષ્ક અને વૈમાનિક દેય સંજ્ઞી જ હોય છે.
સંજ્ઞા પદ સમાપ્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૮૧