________________
ભગવદ્ ! ક્યા હેતુથી એવું કહેવાય છે કે જીવ સાકાર પશ્યન્તાવાળા પણ છે, અનાકાર પત્તાવાળા પણ છે? (ચમા ! જો રીવા સુચનાળી) હે ગૌતમ ! જે જીવ શ્રુતજ્ઞાની છે (ત્રિાળો) અવધિજ્ઞાની (માપ વનાળી) મન:પર્યાવજ્ઞાની (વઢorrofi) કેવલજ્ઞાની (કુચ અનાજિ) શ્રુતજ્ઞાની (વિરાના) વિર્ભાગજ્ઞાની છે (તે જીવા) તે જીવ (તારવણી) સાકાર પશ્યન્તાવાળા છે (ii ai) જે જીવ (રવુ બોરિંક્ષળી પસળી) ચક્ષુદર્શની, અવધિદર્શની, કેવલ દશની છે (તે રીવા જા"TRપરસી) તે જીવ અના કાર પશ્યન્તાવાળા છે ઘણાં વિમા યં યુદરૂ-નયા સારાણી , ૩નારવાસી વિ) હે ગૌતમ ! એ હેતુથી એમ કહ્યું છે કે જીવ સાકાર પશ્યન્તાવાળા પણ અને અનાકાર પશ્યન્તાવાળા પણ છે.
ને રૂથાળે અંતે ! હં સારાણી 31-1રવાસી ?) હે ભગવન્! નારક જીવ સાકાર પશ્યન્તવાળા છે અથવા અનાકાર પશ્યન્તાવાળા છે? એટલે કે સાકરને જેવા વાળા છે કે આનાકારને (યમ ! વં 1િ) હું તમ ! એ જ પ્રકારે (નવરં વારસાચા મનાવવજ્ઞવનાળી વઢનાની 7 ) વિશેષ સાકાર પશ્યન્તામાં મન:પર્યાવજ્ઞાની કેવલજ્ઞા ની નથી કહેવાતા (બri Rપાતળાં વસ્ત્ર નથિ ) અનાકાર પશ્યન્તામાં કેવલદર્શન નથી (gવં ના થાયHIRI) એજ પ્રકારે યાવત્ સ્વનિતકુમાર.
(gaવિચાi gછ?) પૃથ્વી કાચિકેના સંબંધી પ્રશ્ન ? (યમા ! પુરવારૂણા પારસી, ળો ગળાTIRપક્ષી) હે ગૌતમ ! પૃથ્વકાયિક સાકાર પશ્યન્તાવાળા છે. અનાકાર પશ્યન્તાવાળા નથી (તે વેળof અંતે વં પુરૂ) હે ભગવન ! શા કારણે એમ કહ્યું છે ! (જો મા પુષિ#ારૂચા UII સુય ગળામાં સારવારનવા વUત્તા) હે ગૌતમ ! પૃવીકાચિકેની એક શ્રુતજ્ઞાન સાકાર પશ્યન્તા કહી છે (તેનui Tોચમા ! વં ગુરૂ) એ હેતુથી હે ગૌતમ ! એમ કહ્યું છે તેવું રાત્રે વળ+સરૂાથi) એ જ પ્રકારે યાવત્ વનસ્પતિકાયિક સુધી (ફંરિચા પુરછ !) દ્વીન્દ્રિય સંબંધી પ્રશ્ન ? (લોચમા ! સારqસી, જો મારાપણી) હે ગૌતમ ! સાકાર પશ્યન્તાવાળા છે અને કાર પશ્યન્તાવાળા નથી (જે દેvi અંતે ! gવં પુરુ) શા હેતુથી હે ભગવન્ ! એમ કહ્યું છે? (Tોમાં !
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૬૮