________________
શ્રી ભગવાન–હે ગૌતમ! તેત્રીસ હજાર વર્ષમાં આહારની ઈછા ઉઘન્ન થાય છે. એ વિમાનમાં જઘન્ય ઉત્કૃષ્ટ ભેદ નધી હિતે. સૂ૦૪
એકેન્દ્રિય શરીરાદિ અધિકાર કા નિરૂપણ
એકેદ્રિય શરીરાદિને અધિકાર શબ્દાર્થ – નૈરવાળે મંતે ! ઉ fiવિચgરા જાતિ ના વિવિચારી ગારિ?)-હે ભગવન્! નારકજીવ શું એકેન્દ્રિય શરીરને આહાર કરે છે યાવત્ પંચેન્દ્રિય શરીરનો ? (મગુદામારાવળ પદુદ૬) હે ગૌતમ પૂર્વ ભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાથી (fiવિચારવું કાતિ ના વિચારી તરું વિ) એકેન્દ્રિય શરીરને આહાર કરે છે, યાવત્ પંચેન્દ્રિય શરીરને પણ (Tgg Tagorળ ) વર્ત. માનભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાથી (નિયમા વંવિંચિતરારૂં શાતિ) નિયમથી પંચેન્દ્રિય શરીરને આહાર કરે છે (Uર્વ જ્ઞાત થાચાર) એજ પ્રકારે યાવત્ સ્વનિતકુમાર સુધી
| (gઢવિચાળ પુછા) પૃથ્વીકાયિકો સંબંધી પ્રશ્ન ? (જો મા પુષમાવાળાને વહુન્ન પરંવ) હે ગૌતમ ! પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ એ પ્રકારે (Fgધામાવાળાવાં જુહુરવ નિયમ વિચારીયું) વર્તમાન પ્રજ્ઞાપનાની અપેક્ષાએ નિયમથી એકેન્દ્રિયના શરીરની (ફંચા પુખાવ૫ograM પદુર પ વેલ) શ્રી ન્દ્રય પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ એજ પ્રકારે (વહુનામાવાળવળ વહુરજ) વર્તમાનભાવ પ્રજ્ઞાપનાની અપક્ષાથી (નિરમા રેફંસિયામાં સરીખું માહારિ) ઢન્દ્રિયોના શરીરને આહાર કરે છે. ( વ ચતુરિંવિયા તાર પુરામાવાળાં પહુજા) એજ પ્રકારે યાવત્ ચતુરિન્દ્રિય પૂર્વ ભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાથી (ઘઉં ઘgqUામાજsઇવળ કુદ૨) એ જ પ્રકારે વર્તમાન ભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાથી (નિરમ) નિયમથી (કરણ ૪૬ ઇંચિા) જેને જેટલી ઇન્દ્રિય છે (તવિસારું સારું કારેંતિ) એટલી જ ઈન્દ્રિયવાળા શરીરને આહાર કરે છે (ાં 7 ને ગાય વેળા ) શેષ નારકની સમાન, યાવ વિમાનિક.
(નૈરૂચાળ મંતે ! હોમાણા, જવાહૈ )–હે ભગવન ! શું નાક લેમાહારી હોય છે અગર પ્રક્ષેપાહારી? (યમા! રોમાદાર, ને જવાદાના) હે ગૌતમ ! લોમાહારી પ્રશ્નપાહારી નહીં ( giવિયા સવા માળિચવ્યા) એજ પ્રકારે એકેન્દ્રિય અને સમસ્તદેવ કહેવા જઈએ (ફંવિયા જાવ મજૂતા મારા વિવાહાર વિ) હીન્દ્રિય યાવત્ મનુષ્ય માહારી પણ અને પ્રક્ષેપાહારી પણ હોય છે. સૂપા
ટીકાઈ-હવે એકેન્દ્રિય શરીરાદિના અધિકારને લઈને પ્રરૂપણા કરાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! નારકજીવ શું એકેન્દ્રિય શરીરને આહાર કરે છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
२२२