________________
ના (વો મિડુમરા) ગંધથી સુગંધ દુર્ગન્ધને (રસો સિત્તરપુર અંવિમgré) રસથી તિક્તરસ, કટુરસ, કષાયરસ, અસ્ફરસ અને મધુર દ્રવ્યોને (ાસો
ઉiણ મ૩થTયદુવણી કogટુકarફુ) સ્પર્શથી કર્કશ, મૃદુ, ગુરૂ, લઘુ, શીત, ઉoણ, સ્નિગ્ધ, રૂક્ષ (તેલં વરાળ વાળ) તેમના પહેલાના વર્ણ ગુણને (૨૪ કનૈયા) શેષ જેવા નારકોના (જ્ઞાવ આજ નીતિ) યાવતુ કદાચિત્ નિશ્વાસ લે છે
(પુatવાફા મતે ! જે છે માહાત્તાપ જિનિત)-હે ભગવન્! પૃથ્વીકાયિક જે પુદ્ગલોને આહાર રૂપમાં ગ્રહણ કરે છે (તેલિ મંતે ! પરમાળ)-હે ભગવન્! તે પુદ્ગલેના (લેટિંસ રૂમાજ નાહારે તિ) અનાગતમાં કેટલા ભાગને આહાર કરે છે ?( ૩ મા આસાતિ) કેટલા ભાગનું આસ્વાદન કરે છે ? (અમ! અસંવેરૂમા આતિ )– ગૌતમ! અસંખ્યાતમા ભાગને આહાર કરે છે (જmતમાં બાલાતિ) અનન્ત ભાગનું આસ્વાદન કરે છે.
(પુરિવારૂચાળ પરે ! ને છે હત્તા જિલ્ડંતિ)–હે ભગવન્! પૃથ્વીકાયિક જે પુદ્ગલોને આહાર રૂપમાં ગ્રહણ કરે છે તે જિં નવે ગાાત્તિ) શું તે બધાને આહાર કરે છે? તેનો સર્વે કાતિ) સર્વના એક દેશને આહાર કરે છે. (જય નેરા તા) જેવા નારક તેવા પૃથ્વીકાયિક
(gઢવિજાચા મેતે ! ને માણTIC Tvહૂંતિ)-હે ભગવન્! પૃથ્વીકાયિક જે પુદગલેને આહારરૂપમાં ગ્રહણ કરે છે. (તે તેલ પુરસ્કા શ્રીરાણ મુળી મુકો રિમંતિ ?) તે પુદ્ગલે તેમને માટે ક્યા રૂપમાં પુનઃ પુનઃ પરિણત થાય છે? (પોથમ! #inલંથિમાચાર મુકનો મુન્ના વાળમંતિ)-હે ગૌતમ ! સ્પર્શેન્દ્રિયની વિષમ માત્રામાં પુનઃ પુનઃ પરિણત થાય છે. (ા ના વાદwફાફયા) એજ પ્રકારે વનસ્પતિકાયિક. સૂ૦ ૩ ટીકાથ-હવે પૃથ્વીકાયિક અદિ એકેન્દ્રિયના વિષયમાં સાત અધિકારોની પ્રરૂપણ કરાય છે! શ્રીગૌતસ્વામી-હે ભગવન્! શું પૃથ્વીકાયિક અહારાર્થ હોય છે? શ્રીભગવાન–હે ગૌતમ! હા, પૃથ્વીકાધિક આહારાથી હોય છે એમ કહ્યું છે. શ્રીગૌતમસ્વામી–હે ભગવન : પૃથ્વીકાયને કેટલા કાળમાં આહારની અભિલાષા થાય છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૦૭