________________
મનુષ્ય પણ બાંધે છે (માજીગ્લી ષિ વંધ) મનુષ્યાણું પણ બાંધે છે તેને રે રંધરૂ ને તેવી વંધ૪) દેવ નથી બાંધતા, દેવી નથી બાંધતી.
(સિણ અંતે ! તિરિક્રવનોળિg aોરરૂિચ ભાવચં વર્ષા જં?) હે ભગવન્! કેવા પ્રકારના તિર્યંચ ઉત્કૃષ્ટ સ્થિતિવાળું આયુકર્મ બાંધે છે ? (જોયા ! મમ્મર ઘા વેક્સ મૂમ ઢિમા વા)– ગૌતમ ! કર્મભૂમિ જ અથવા કર્મભૂમિના સમાન (સી) સંસી (વિવિ) પંચેન્દ્રિય (વાડુિં પારીઠ્ઠિ પન્નત્તા) સર્વ પર્યાતિથી પર્યાપ્ત(લા) સાકાર-ઉપગવાળા (જ્ઞાન) જાગૃત (કુત્તોવત્ત) શ્રુતમાં ઉપયોગવાનું
fમછિિદ) મિથ્યાદષ્ટિ (મદ્રે) પરમ કૃષ્ણલેશ્યાવાળા (ઉો સંક્રિસ્ટિટ્ટુરિ ગામે) ઉત્કૃષ્ટ સંકલેશ યુક્ત પરિણામવાળા (રિસર જોયા ! તિરિણકોળિા)-હે ગૌતમ ! એ પ્રકારના તિર્યંચ (શોદિર્ઘ આ3 #H ધ૬) ઉત્કૃષ્ટ સ્થિતિવાળા આયુકમને બાંધે છે.
(રિક્ષણ મંતે ! મgણે વોટિફર્થે માથે શકમં જંઘ !)-હે ભગવન્ ! કેવા પ્રકારના મનુષ્ય ઉત્કૃષ્ટ સ્થિતિવાળા આયુકર્મને બોધે છે— યHT ! જન્મભૂમા વા વર્મમૂમપત્રિમારી વા નવ યુરોવરત્તે)–હે ગૌતમ! કર્મભૂમિ જ અથવા કર્મભૂમિજના સમાન યાવત શ્રતમાં ઉપગવાળા | (સમ્પરિટ્રી લા મિરિ ) સમ્યગ્દષ્ટિ અથવામિથ્યાદષ્ટિ (#ો વા જુવાજે ) કૃષ્ણલેશ્યાવાળા અથવા શુકલેશ્યાવાળા (ાળી વા માળી વાં) જ્ઞાની અથવા અજ્ઞાની (ઉોવલંબ્રિષ્ટિ પરિણામે વા કલંક્રિસ્ત્રિપરિણામે વા) સંકલેશ પરિણામવાળા અથવા અસંકલેશ પરિણામ વાળા (તાલાવિમુક્સમાજપરિણામે વા) ત~ાગ્ય તીવ્ર વિશુદ્ધિ થતાં પરિણામ વાળાં.
(રસ જોયમા ! મgણે ૩૪ોસાયં આ૩થે વંધ)-હે ગૌતમ ! એ પ્રકારના મનુષ્ય ઉત્કૃષ્ટ સ્થિતિવાળા આયુકર્મને બંધ કરે છે.
(રિસચાળે મરે ! માજીસી ૩ો દાવિ સાથે İ રંધર)-હે ભગવન કેવા પ્રકારની માનુષી ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં આયુકમને બાંધે છે ? (ચમા ! મમ્મચા વા
મૂમ ઢિમાળી વા જ્ઞાવ મુત્તવવત્તા)- હે ગૌતમ ! કર્મભૂમિજા અથવા કર્મભૂમિજા સરખી યાવત્ શ્રતમાં ઉપગવાળી (વિદિ સુવાઢેસા) સમ્યગ્દષ્ટિ શુકલલેશ્યાવાળી (તHકવિ, નાગરિણામ) તપ્રાગ્ય વિશુદ્ધ થતાં એવા પરિણામવાળી (રિક્ષા બં જોવFI
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૬૩