________________
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! અકેન્દ્રિય જાતિ નામક્રમની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ?
શ્રી ભગવાન્ –હે ગૌતમ ! એકેન્દ્રિય જાતિ નામકર્માંની જધન્ય સ્થિતિ સાગરોપના એ સપ્તમાંશ ૐ ભાગની છે. પણ તેમાં પળ્યે પમના અસંખ્યાતમા ભાગ જેટલી ઓછી સમજવી જોઈએ. અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કાડાકેાડી સાગરોપમની છે.
પૂર્વોક્ત રીતથી સિત્તેર (૭૦) કાડાકેાડી સાગરાપમના મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગાકાર થશે તેવા સાઁભવ હોવાથી “શૂન્ય શૂન્યેન વાતયેત્” એ નિયમ પ્રમાણે ભાય અને ભાજક રકમમાં શૂન્ય ચડાવી તેને અધથી વ્યવહાર કરવાને લીધે વીસનુ અધુ દન્ન થાય છે અને સિત્તેરનુ' અર્ધું પાંત્રીસ થાય છે.
(અર્થાત 3 ્ થાય તેનું સાદું રૂપ કાઢતાં પાંચે છેદ ઉડતાં રુ આવે અને તે જઘન્ય પ્રમાણ દર્શાવે છે.)
એ પ્રમાણે એકેન્દ્રિય જાતિ નામકર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકાર્ડી સાગરોપમની છે. અનુભવયેગ્ય સ્થિતિ બે હજાર વર્ષ આછાં એવા વીસ કાડાકેાડી સાગરોપમની કહેવામાં આવી છે. આ તાપને આશયન' સ્પષ્ટ કરવાં માટે કહેવામાં આવે છે કે વીસસાબે હજાર વર્ષના અખાધકાળ એછે કરવાને લીધે જે સ્થિતિ ખાકી રહે તે તેના કનિષેકના કાળ છે.
તાત્પર્ય એ છે કે ઉત્કૃષ્ટ સ્થિતિ વાળું એકેન્દ્રિય જાતિ નામકમ ખધખ્યુ. હાય ! તે તેના ખધસમયથી લઈને બે હજાર વર્ષ સુધી જીવને કોઇ તકલીફ ‘બાધા' પહાંચાડતુ નથી કારણ આ અખાધા અર્થાત્ શાન્તિ' કાળમાં તેના કનાં દળિયાંના નિષેક થતા નથી પરંતુ બે હજાર વર્ષ પછી જ ક દળીયાંને નિષેક થાય છે.
આ કારણે અખાધા કાળને એછે કરવાથી બે હજાર વર્ષ આછાં વીસ ફાડકેાડી સાગરોપમની અનુભવ ચેગ્ય સ્થિતિ કર્માલિક નિષેક રૂપ સ્થિતિ' કહેવામાં આવી છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્, દ્વીન્દ્રિય જાતિ નામકની સ્થિતિ કેટલા સમયની કહેવામાં આવી છે.
શ્રી ભગવાન્ હે ગૌતમ ! દ્વીન્દ્રિય જાતિ નામકર્મોની જધન્ય સ્થિતિ પલ્યે પમને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૧૧૯