________________
(गोयमा! जपणेणं सागरोवमरस एगं सत्तभाग, पलिओवमस्स असंखेज्जईभागेणं ऊणिय) -હે ગૌતમ ! જઘન્યથી, પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ઓછા એવા સાગરોપમના એક સતમાંશ ભાગની દેવાનુપૂર્વનામકમની જઘન્ય સ્થિતિ છે.
(૩ોરેoi સારો #ોરી)-ઉત્કૃષ્ટથી, દસ કેકડી સાગરોપમની સ્થિતિ છે. (ટૂર વાપરયારું )-તેને દસ-એક હજાર વર્ષને અબાધા કાળ છે. (બદૂનિયા ફ્રિ નિજો,-તે અબાધાકાળ વગરની કર્મસ્થિતિ કર્મનિષેકનો કાળ છે.
(સારનામા પુછા) - હે ભગવાન ! ઉચ્છવાસ નામકર્મની રિથતિ સંબંધી પ્રશ્ન કરું છું. (રોયમા! ના તિરિયાળુપુર્થી)- હે ગૌતમ, તિર્યંચાનુપૂવી પેઠે સમજવું. (સાચવનાના જીવ રેવ)-આતપ નામકર્મની સ્થિતિ પણ એ પ્રમાણે જ સમજવી. (૩sોરનામા વિ-ઉદ્યોત નામકમની સ્થિતિ પણ એ પ્રમાણે જાણવી.
(વરથ બિહાનિનામા પુછા)–હે ભગવન ! પ્રશસ્ત વિહગતિ નામકર્મની સ્થિતિ સંબંધી પ્રશ્ન કરું છું.
(ચમા ! agood arriag on સત્તમi)-હે ગૌતમ, જઘન્યથી, સાગપરેમના એક સપ્તમાંશ છે ભાગની સ્થિતિ જાણવી.
(કણોનં ર સારોrોછો)-ઉત્કૃષ્ટથી, દસ કેડીકેડી સાગરોપમની સ્થિતિ છે. (વા વાસણયારું ગાણા)-તેને દસ-એક હજાર વર્ષને અબાધાકાળ છે. (અવાહૂળિયા જન્મ િમ્પનિષે)-તે અબાધાકળ વગરની કર્મ સ્થિતિને કમ નિષેકને કાળ કહ્યો છે.
(ગvસત્યવિદાયmતિનામસ પુરા)-હે પ્રભુ અપ્રશસ્ત વિહાયોગતિ નામકર્મની સ્થિતિ સંબંધી પ્રશ્ન કરું છું.
(गोयमा ! जपणेणं सागरोवमस्स दोण्णि सत्तभागा, पलियोवमरस असंखेज्जई भागेणं કથા)-હે ગૌતમ ! જઘન્યથી, પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ઓછા એવા સાગરોપમના બે સપ્તમાં ૩ ભાગની અપ્રશસ્ત વિહાગતિ નામકર્મની જઘન્ય સ્થિતિ છે.
(૩ોરે વી સાગરોવનદારી)–ઉત્કૃષ્ટથી, વીસ કેડાડા સાગરેપની સ્થિતિ છે. તેવી જ વાસણા અવાદા)–તેને વીસ–બે હજાર વર્ષને અબાધાકાળ છે. (વાળિયા મિનિસ)તે અબાધાકાળ વગરની કમરિથતિને કમ નિષેકને કાળ કહ્યું છે.
(તલનામા થાવરનામા ચ gવં રે)–ત્રસનામકર્મની અને સ્થાવર નામકર્મની સ્થિતિ એ પ્રમાણે જ જાણતી,
(સુકુમનામા પુછા)-હે પ્રભુ સૂફમનામકર્મની સ્થિતિ સંબંધી પ્રશ્ન કરું છું,
(गोयमा ! जहण्णेणं सागरोवमस्स णव पणतीसईभागा, पलिओवमस्स असंखेज्ज ईभागेणं 1ળા)- હે ગૌતમ! જઘન્યથી, પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ઓછા એવા સાગરોપના નવપાંત્રીસાંશ કુંડ ભાગની સહમનામકર્મની જઘન્ય સ્થિતિ છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૧૬