________________
છે. યાવત્ શબ્દથી
જા-હજ્જા-સૃષ્ટા-Çદા-નિર્મહા-નિષ્વા-સીના-નિષ્યંત
છાયા, મોઘોતા ત્રાસાદીયા દર્શનીયા મિન્હવા' આ પદોનો અહિં' સગ્રહ થયેલ છે. તીને ખં મુદ્દેશ્મા સમાપ્” એ સુધર્માંસભાની તિવૃિત્તિ' ત્રણે દિશાએમા ‘તો દ્વારા વળત્તા' ત્રણ દરવાજાએ કહેલ છે. ‘તું ના’ જેમકે ‘મેિળ, હિમેળ ઉત્તરે” એક દરવાજો પૂવદેશામાં બીજો દરવાજો દક્ષિણ દિશામાં અને ત્રીજો દરવાજે ઉત્તર દિશામાં છે ‘તેનું વારા પજ્ઞેય જ્ઞેય એ દરેક દરવાજા એટલે કે ત્રણે દરવાજાએ પૈકી એકે એક દરવાજા ‘હો તો નોયનારૂં ઉફૂટ રોનં’ ઉંચાઈમાં બબ્બે ચેાજનના છે. '' નોચાં વિવવમેન અને પહેાળાઈમાં એક એક ચેાજનના છે. ‘તાવન્ય જેવ વેલેન” તે દરેકના પ્રવેશ પણ એટલેા જ છે. અર્થાત્ એક ચેાજનના છે. ‘સેવા વનભૂમિયા’ એ દરવાજાએની ઉપરના ભાગ સફેદ અને ઉત્તમ એવા સાનાના અનેલ છે. ‘નાવવામાછા તાવળો' અહીંયાં રમણીય વનમાલા અને દ્વારાનુ નીચે આપવામાં આવેલ પદે પ્રમાણે વન કરવુ જોઇએ ‘ાËવૃષમ-તુરાનરમવિદ્યાવિહારમષમરડુંગરवनलतापद्मलताभक्तिचित्रम् स्तम्भोद्गतवज्जवेदिका परिगताभिरामम् विद्याधरयमलयुगलयन्त्रयुक्तमिव अर्चिसहस्रमालिनम् रूपकसहस्रकलितम् दीप्यमानम् देदीप्यमानम् ચક્ષુ ચનળેચન ગુમસ્પર્શમ્ સન્ની પણ્) આ પદોના અર્થ હુમણાજ લખવામાં આવી ગયેલ છે, તથા વજ્રમવા નેમા' એ પાઠથી લઈને ‘તિરૂપમ્’ એ પાઠ સુધીના પાઠના સગ્રહ થયેલ છે. તેના અથ પણ પહેલા આવી ગયેલ છે. તે ત્યાંથી સમજી લેવા. ‘તેસિનં વારાાં પુત્રો મુમંદવા પત્તા' એ દરવાજાઓની સામે મુખ મંડપ વિશેષ પ્રકારના ભાવ યુકત સ્થાન વિશેષ છે. ‘તે નં મુમવા’ એ બધાજ મુખ મંડપો અદ્યતેમ નોયળારૂં'. ૧૨ા સાડા બાર ચેાજનની ‘યામેળ’ લખાઈ વાળા છે. ‘Ø નોચળારૂં સોસા... વિશ્ર્વ મેળ અને એક કેસથી વધારે છ ચેાજનની પહેાળાઇ વાળા છે. ‘સહરેફ તો નોચળાર કઢ ૩૨ત્તે કઇંક વધારે એ ચેાજનની તેની ઉંચાઇ છે. 'मुहमंडवा अणेगख भसयसंनिविट्ठा' मे બધા મુખમડપો સેકડા સ્તંભાથી યુકત છે. નાવ કોયા મૂમિમાવાઓ' અહીંયાં ઉલ્લેક અને ભૂમિભાગ વિગેરેનું વર્ણન જેમ પહેલાના પ્રકરણમાં
જીવાભિગમસૂત્ર
૫૨