________________
છે. તેથી પુનરૂક્તિ થવાના કારણે અહીંયાં કહેલ નથી. તો તે તમામ વ્યાખ્યા ત્યાંથી સમજી લેવી. “વાર્તાવાળો વાવ વિનંતિ’ વનખંડનું વર્ણન પણ નાવદિત આ પાઠ સુધી અહીયાં કરી લેવું જોઈએ. આ વર્ણન આ રીતે छ. 'किण्हे किण्होभासे, जाव अणेग सगडरह जाण जुग्गपरिभोयणे, सुरम्मे पासादीए सण्हे लण्हे धडे मटे नीरए निप्पंके निम्मले निक्कंकडछाए सप्प समरीइए सउ ज्जोए पासादीए दरिसणिज्जे अभिरूवे पडिरूवे से णं वणसंडे देसूणाई दो जोयणाई ચરવાઢવિદ્યુમેળ’ આ વનખંડ ચકવાલ વિધ્વંભની અપેક્ષાથી કંઇક ઓછું બે જનનું અર્થાત આ વનખંડને ઘેરા બે યાજનથી કંઈક ઓછો છે, ગોવાસ્ટિચસમપરિવેવે ઉપકારિકાલયન રૂપ આ વિશ્રામસ્થાન ૩૭૯૫ ત્રણ હજાર સાત પંચાણુ એજનથી કંઈક વધારે પરિક્ષેપ વાળું છે. “ i બોરિચારયા' એ ઉપકારિકા લયનરૂપ વિશ્રામસ્થાનને “વર્સિ ' ચારે દિશાઓમાં અર્થાત્ દરેક દિશામાં “રિસોવારિકવર પૂomત્તા’ સુંદર સુંદર ત્રણ ત્રણ પાન-પગથીયાઓ છે. અહીંયાં ટિસોપાનું વર્ણન આ રીતે કરવું જોઈએ. “સેસિં તિવાળપરિવાળે અમેચાક વધવારે FUળ તેં નહીં वइरामया नेमा, रिद्वामया पइट्ठाणा, वेरुलियामया खंभा सुवण्णरुप्पमया फलगा, वइरामई संधी, लोहितक्खमईओ सूईओ, णाणामणिमया अवलंबणा, अवलंबणवाहाओ ઘા ઉર્થ ઉત્તે’ આગળના ભાગમાં દરેક પાન–પગથિયાની ઉપર તોળા Homત્તા તારણે છે. અને એ તેરણાની ઉપર “છત્તારૂ છત્તા એ દરેક તારણે ઉપર એક એક છત્ર છે. અહીંયાં તેણે વિગેરેનું વર્ણન પહેલાની જેમ કરી લેવું જોઈએ. ‘તરૂ કરવાઢયારસ gિ' એ ઉપકારિકાલયન રૂપ વિશ્રામ
સ્થાનની ઉપરનો ભાગ “વાસમામણિને ભૂમિમી gomત્તે’ ઘણો સમહોવાથી ઘણાજ રમણીય છે. આ ભૂમિભાગ “વાવ જળાર્દિ ૩વસોમg' યાવત્ મણિયથી સુશાભિત છે. “મળવUTો વરસ’ અહિયાં મણિને ગંધ રસ અને સ્પર્શના વર્ણન સંબંધમાં કથન કરવું જોઈએ. ‘તરત વસમરમણિજ્ઞાન મૂનિમાર' આ બહુ સમરમણીય ભૂમિભાગની ‘વંદુમકાનમ' બરોબર મધ્યભાગમાં “ મહું મૃપાસાયટિંગ પૂછત્તે એક ઘણો મોટો મૂલપ્રાસાદા વતંસક છે. જે પાસાયન્ટિંસ આ મૂલ પ્રાસાદાવતંસક “રાષ્ટ્ર રોગનારું કરો ૬૨ બાસઠ જન અને અર્ધાજનની ‘ગુરુદ્ર
જીવાભિગમસૂત્ર
૪૬