________________
વિવિઘમણિરત્નમરિચિત્રા વધૂવિનાયતી પત્તા વિગેરે બધા જ પાઠ સમજી લે. અંતમાં આ પ્રાસાદાવંતસકેના વર્ણનમાં એવું કહેવામાં આવેલ છે. કે એને જે અંદરનો ભાગ છે, તેની બૂમિ ઘણીજ સમ સરખી છે. અને તેથી જ તે ઘણીજ રમણીય છે. અહીંયાં “રોયા પ૩૫મત્તિચિત્ત માળિચડ્યા આ પાઠના કથનાનુસાર પદ્મલતાની રચનાથી ચિતરવામાં આવેલ ઉલ્લેકે–ચંદરવાઓનું વર્ણન પણ પૂરેપૂરું કરી લેવું જોઈએ “રિ નં પારાયવહંસાને એ પ્રાસાદાવાંસની બરાબર મધ્યભાગમાં અર્થાત્ “ઉત્તર્થ સીદાસના gumત્તા દરેક શ્રેષ્ઠ પ્રાસાદમાં સિંહાસને કહેલા છે. “વMવા સારવાર અહીંયાં ભદ્રાસનોના વર્ણન પૂર્વક જ સિંહાસનું વર્ણન કરવું જોઈએ. તે સ ાં પાસાયવહેંસાણં ૩’ એ પ્રાસાદાવતુંસકની ઉપર “વહ અજાણવા છત્તારૂછત્તા’ અનેક અષ્ટમંગલ દ્રવ્ય છે. તેના નામ શ્રીવત્સ; સ્વસ્તિક, વર્ધમાનક વિગેરે પહેલા કહેવામાં આવી ગયેલ છે તે પ્રમાણે સમજવા. તથા કાળાવની નીલાવર્ણની અને લાલ વર્ણની વિગેરે રંગની અનેક ધજાઓ છે. અને તેમાં છત્રોની ઉપર પણ અનેક છત્રો લટકેલા છે. “તત્વ i વળ એ વનખંડની વચમાં “વત્તારિ સેવા’ ચાર દે કે જેઓ “મઢિયા વાવ ઢિશવમદિફથી રિવનંત્તિ પરિવાર વિગેરે રૂપ મહાદ્ધિ વાળા છે. શરીર આભરણ વિગેરેથી વિશિષ્ટ કાંતિપુ જેથી યુક્ત છે. મહાબલશાલી છે. મહાયશ સંપન્ન અને મહાસુખને ભેગવવા વાળા છે. તથા જેને પ્રભાવ પણ ઘણો વધારે છે. અને જેની સ્થિતિ એક પલ્યોપમની છે. એવા ચાર દે રહે છે. “ ન€ તે આ પ્રમાણે છે. “બસો અશેકવનમાં અશોક નામના દેવ નિવાસ કરે છે. “સત્તવળે' સપ્ત પર્ણવનમાં સપ્તપર્ણ નામના દે રહે છે. “ગૂ” આમ્રવનમાં ચૂયનામના દેવ રહે છે. ‘તત્ય નું તેના તેનાળું વાસંદાળ’ એ અશક વિગેરે વનમાં રહેવાવાળા અશોક વિગેરે દેવે “સાળં સાઇi Hસાયafari પિતપોતાના પ્રાસાદા વર્તકોના કાળ સા સામાળિયા’ પિતપતાના સામાનિક દેવેનું ‘સાણ તાળ જમણી પિતાપિતાની અગમહિષી દેવીનું “સા સા સાચવવા પોતપોતાની આત્મરક્ષક દેવાનું “જાવ સાવ વિરું અધિપતિપણું કરતા થકા ત્યાં સુખ પૂર્વક રહે છે. અહિંયા યાવત્પદથી ‘રામાપિર નાયમ્ આ પાઠને સંગ્રહ થયે છે. “વિના વાળીd” વિજ્યા રાજધાનીના “તોવસFરમળિને અંદરને ભાગ ઘણું વધારે સમ હોવાથી ઘણાજ મનહર કહેલ છે. “વાવ પંવહિં કવોમિ' યાવત્ તે પાંચ વર્ણોના મણિયેથી શોભાયમાન છે. અહીંયાં થાવત્પદથી “ત્ત રથનામ કાઢિપુમિતિ વા, કૃપુમિતિ વા સાતસ્ત્રમિતિ વા
જીવાભિગમસૂત્ર