________________
કાયિક જીવનું અંતર કાળની અપેક્ષાથી કેટલુ' કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોચમા ! નોળતોમુકુત્ત જોતેન વળસ્તારો' હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનુ હાય છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણુ અનંતકાળનુ હાય છે. 'एवं आउकाइयस्स तेउ० वाउ० वणस्सइकाइयस्स णं भंते ! अंतरं कालओ केवच्चिरं રૂં એજ પ્રમાણે કાળની અપેક્ષાથી અષ્ઠાયિક જીવનું અંતર તેજસ્કાયિક જીવનું અંતર અને વાયુકાયિક જીવનું અંતર હેાય છે. આ સબંધમાં આલાપ પ્રકાર સ્વયં' બનાવીને કહી લેવા જોઇએ. હે ભગવન્ વનસ્પતિ કાયિક જીવનુ અંતર કાળની અપેક્ષાથી કેટલુ હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! વનસ્પતિકાયિક જીવનું અંતર ‘ના ચેવ પુથ્વીાડ્વાસ સચિ āળા' પૃથ્વીકાયિક જીવની કાયસ્થિતિના કથન પ્રમાણે ય છે. અર્થાત્ વનસ્પતિ કાયિક જીવનુ' અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું' હોય છે. અને ઉત્કૃષ્ટથી અસખ્યાત કાળનું હાય છે. એટલાજ કાળની પૃથ્વીકાયિક જીવની જઘન્ય અને ઉત્કૃષ્ટ પણાથી કાયસ્થિતિ કહેવામાં આવેલ છે.‘વિચ, ત્તિય, ૨૩रिंदिय पंचिदियाणं एएसिं चउन्हं पि अंतरं जहणे णं अतोमुहुत्तं उक्कोसेणं વનસ્લાટો' બેઇ દ્રિય તે ંદ્રિય ચૌઈ દ્રિય અને પંચેન્દ્રિય આ ચારેયનુ અતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનુ છે. અને ઉત્કૃષ્ટથી તે વનસ્પતિ કાલ, પ્રમાણુનુ અનન્તકાળ કહેવામાં આવેલ છે. ‘નિચિલ્લાં મતે ! તર રાજગો જૈવ—િવું દો' હે ભગવન્ ! અનિન્દ્રિય જીવનું અંતર કેટલા કાળનુ હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-માર્ચસ્ત સંપન્નવલિયમ્સ નસ્થિ બત હે ગૌતમ ! અનિ દ્રિય સિદ્ધ જીવનું અંતર હોતું નથી.
આ દશેના અલ્પ બહુત્વનું કથન
‘સિ ગૂં મતે ! વુઢવી ાચાળ, આવાચાળ તેઙાયાળું, વાાાાં, वेइंदियाणं, तेइंदियाणं, चउरिंदियाणं, अणिंदियाणय; कयरेकयरेहिंतो अप्पा वा વધુચાવા તુા વા વિસેાિયા' હે ભગવન્ ! આ પૃથ્વીકાયિક અષ્ઠાયિકા,
જીવાભિગમસૂત્ર
४८०