SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ નું અંતર કેટલા કાળનું હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેહે ગૌતમ! વિર્ભાગજ્ઞાનીનું અંતર “કo vi” જઘન્યથી ઓછામાં ઓછું એક અંતમુહૂર્તનું હોય છે. અને “ફોરેવં વારસ શાસ્ત્રો વધારેમાં વધારે વનસ્પતિકાલ પ્રમાણ અનંત કાલનું અંતર હોય છે. તેના અ૯૫ બહત્વનું કથન 'एएसि णं भंते ! आभिणिबोहियनाणीणं' सुयनाणीणं ओहिनाणीणं, मणपज्जवनाणीण केवलनाणीण, मइअन्नाणीणं, सुयअण्णाणीणं विभंग अण्णाणीणय कयरे રેલ્ફિતો ! ગાય વિશેસાણિયા વા’ હે ભગવદ્ જે આ મતિજ્ઞાની આભિ. નિબાધિક જ્ઞાની શ્રુતજ્ઞાની અવધિજ્ઞાની મન:પર્યવજ્ઞાની, કેવલજ્ઞાની મત્યજ્ઞાની, શ્રતાજ્ઞાની, અને વિભંગણાની જીવ છે એમાં કયા કયાજીના કરતાં અલ્પ છે, અને કયા કયા જીવના કરતાં વધારે છે? કયા છે કયા ની બરે બર છે? અને ક્યા છો કયાજીના કરતાં વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-ચમા ! સંસ્થાવા નવા morg નવાળી હે ગૌતમ! સૌથી ઓછા મન:પર્યવજ્ઞાની જીવ છે. શોહિબાળી ભવેજ્ઞાન' તેના કરતાં અવધિ જ્ઞાનવાળા જીવો અસંખ્યાત. ગણા વધારે છે. તેના કરતાં “મિહિનાળી સુચTIળી પણ વો વિ તુરા વિરેનાદિયા’ આભિનિધિજ્ઞાની અને શ્રુતજ્ઞાની એ બને વિશેષાધિક છે. પરંતુ તેઓ પિતપોતાના સ્થાનમાં એ બન્ને સરખા છે. વિમળી ગયTTળા” તેના કરતા વિર્ભાગજ્ઞાની જે જીવ છે તેઓ અસંખ્યાતગણું વધારે છે. કેમકે-મિથ્યા દ્રષ્ટિવાળા જેની ઘણીજ અધિકતા છે. વસ્ત્રના સત્તા તેના કરતાં કેવળજ્ઞાની જીવ અનંતગણું વધારે છે. કેમકે-સિદ્ધ ને અનંત કહેવામાં આવેલ “રૂ કરનાળી સુચ ઉનાળી ચ, રો વિ તુ શitતTr” સિદ્ધોના કરતાં મતિજ્ઞાની, અને શ્રુતજ્ઞાની; બે બને અનંતગણું વધારે છે. અને સ્વસ્થાનમાં એ બન્ને સરખા છે. અા બટૂવિ સદવઝીવા Tumત્ત જીવાભિગમસૂત્ર ૪૬૬.
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy