SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ સકષાયી છે ત્રણ પ્રકારના કહેવામાં આવેલા છે. જેમકે-એક “ વી વા અણનયણિg” અનાદિ અપર્યવસિત સકષાયી જીવ બીજા “મુળrgવા સTHવgિ અનાદિક સપર્યસિત સકષાયીક જીવ અને ત્રીજા “સારૂ વા સTનવgિ સાદિ સપર્યાવસિત સકષાયિક જીવ ‘તય ગં ને તે સાફા સન્નસિંg' તેમાં જે સાદિ સર્ષવસિત સકષાયિક જીવ છે. “સે નહoળ તો મુહુરં ૩ i #ારું તેની કાયસ્થિતિને કાળ જઘન્યથી તે એક અંતર્મુહૂર્તને છે; અને ઉત્કૃષ્ટથી અનંત કાળ છે. આ અનંતકાળમાં “લતા બોHિળી ઉqળીનો વાગો-વેત્તો કાઢોસ્ટિવર્દૂિ રે” અનંત ઉત્સર્પિણી કાળ અને અનંત અવસર્પિણી કાળ સમાપ્ત થઈ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી કંઇક ઓછા અર્ધ પુદ્ગલ પરાવર્ત રૂપ કાળ સમાપ્ત થઈ જાય છે. “અવસરૂ ળ મત ! નવા સાત્તિ અંગો દિવ દો હે ભગવન્ ! અકાષાયિ જીવની કાય સ્થિતિને કાળ કેટલે કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે જોયા ! અલારૂપ સુવિહે વત્તે’ હે ગૌતમ ! અકષાયી જીવ બે પ્રકારના કહેવામાં આવેલા છે, ‘તંગ દા’ જેમકે-સાત વા અપાવવા સારૂ વા - stવસઈ સાદિ અપર્યવસિત અકષાયિક અને સાદિક સપર્યાવસિત અકષાયિક 'तत्थ णं जे से साइए सपज्जवसिए से जहण्णेणं एक्कं समयं उक्कोसेणं अंतोमुहत्तं' તેમાં જેઓ સાદિક સપર્યાવસિત અકષાયી જીવ છે, તેની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક સમયને છે. અને ઉત્કૃષ્ટથી એક અંતમુહૂર્ત છે. “ સારૂરૂ i મતે ! અત્તર જાજો દરર હો' હે ભગવન સકષાયિક જીવનું અંતર કેટલા કાળનું હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ કહ્યું કે–જોયા ! મારુતિ અપાવસિયસ ન0િ અંતર” હે ગૌતમ! જે જીવ અનાદિ અપર્યાવસિત કષાયવાળા છે તેઓનું અંતર હોતુ નથી. એજ પ્રમાણે “મારૂ યજ્ઞ સંપન્નવરિયસ નથિ વ્રત જે કષાયવાળા જીવ અનાદિ સપર્યવસિત કષાયવાળા હોય છે. તેમને પણ અંતર હોતું નથી. કેમકે એવા જીવ ક્ષીણ કષાયવાળા જ હોય છે. અને જે “સાફસ સંપન્નવસિય' કષાયવાળા જીવ સાદિક સપર્યવસિત હોય છે, તેમનું અંતર જઘન્યથી તે એક સમયનું હોય છે. અને ઉત્કૃષ્ટથી બંતો મુ' એક અંતમુહૂર્તનું હોય છે. “બાપુ મંતે ! વણાં છોરું બંતાં હો” હે ભગવદ્ જે જીવ અકષાયી-કષીય રહિત છે. તેનું અંતર કેટલા કાળનું હોય છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! જે અકષાયિક જીવ સાદિ અપર્યાવસિત કષાયવાળા હોય છે, તેમનું અંતર હોતું નથી. અને જે અકષાયિક જીવ સાદિક સપર્યસિત કષાયવાળા હોય છે તેનું અંતર જઘન્યથી તે એક અંતર્મુહૂર્તનું હોય છે. અને ઉત્કૃષ્ટથી જીવાભિગમસૂત્રા ૪૧૦
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy