________________
છે. ‘વાયર વળŔદારૂના અનંતકુળ' તેના કરતાં અર્થાત્ વાયુકાયિકાના કરતાં આદર વનસ્પતિકાયિક અનતગણા વધારે છે. કેમકે પ્રત્યેક બાદરમાં અને પ્રત્યેક નિગેાદમાં અન ંતજીવાનુ અસ્તિત્વ હેાય છે. વાયરા વિસેલાાિ' તેના કરતાં સામાન્ય માદર વિશેષાધિક છે. કેમકે-તેમાં ખાદર સકાયિકાના પણ પ્રક્ષેપ થાય છે. આ રીતે આ ઔધિક અલ્પ બહુત્વનું કથન કરવામાં આવેલ છે. હવે બીજા અલ્પ બહુત્વનું કથન કરવામાં આવે છે.
‘વમવત્તત્તવાળ વ' અપર્યાપ્તક આદર ત્રસકાયિક જીવ સૌથી ઓછા છે. તેના કરતાં અપર્યાપ્તક ખાદર તેજસ્કાયિક જીવ અસંખ્યાતગણા વધારે છે તેના કરતાં અપર્યાપ્તક પ્રત્યેક શરીર માદર વનસ્પતિકાયિક જીવ અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં અપર્યાપ્તક માદર નિગેાદ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપર્યાપ્તક ખાદર પૃથ્વીકાયિક જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપર્યાપ્તક માદર અપ્કાયિક જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપર્યાપ્તક આદર વાયુકાયિક જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપર્યાપ્તક ખાદર વનસ્પતિકાયિક જીવ અનંત ગણુ વધારે છે. છે. તેના કરતાં અપર્યાપ્તક સામાન્ય માદર વિશેષાધિક છે. અહિયાં યુતિ અધે ઠેકાણે પહેલાના કથન પ્રમાણે જ છે.
ત્રીજા અલ્પ મહત્વનું કથન
૮ વ્ઝ્ઝત્તશાળ’ હે ભગવન્ પર્યાપ્ત ખાદર પૃથ્વીકાયિક પર્યાપ્ત આદર અપ્લાયિક પર્યાપ્ત ખાદર તેજસ્કાયિક, પર્યાપ્ત આદરવાયુકાયિક, પર્યાપ્ત ખાદર ત્રસકાયિક, આ બધામાં કેણુ કાનાથી ઓછા છે ? કાણુ કેાના કરતાં વધારે છે. કાણુ કાની ખરાખર છે? અને કેા કેના કરતાં વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ ! ‘સવ્વસ્થોવા વાયતેઽાઢ્યા” સૌથી એછા પર્યાપ્ત ખાદર તેજસ્કાયિક છે. કેમકે તેમનું પ્રમાણ કેટલાક સમય ન્યૂન
જીવાભિગમસૂત્ર
૩૬૯