SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિષ્ના, ના, વડ તેવું સેક્સ માણવંતરિયા | जोइससोहम्मीसाण तेउ लेस्सा मुणेयव्वा ॥ १।। कप्पे सणकुमारे माहिदे चेव बंभलोएय ।। एएसु पम्हलेस्सा, तेण परं सुक्कलेस्सा य ॥ २ ॥ 'सोहम्मीसाण देवा किं सम्मदिट्ठी, मिच्छादिट्ठी सम्मामिच्छादिट्ठी-१' હે ભગવન સૌધર્મ અને ઈશાન દેવો શું સમ્યગ્દષ્ટિ વાળા હોય છે? અથવા મિથ્યાદષ્ટિ વાળા હોય છે? અથવા સમ્યક્ મિથ્યાદિષ્ટ વાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે તે–હે ગૌતમ ! “ત્તિાિ વિ તેઓ સમ્યફ દરિટ વાળા પણ હોય છે, મિથ્યાદષ્ટિ વાળા પણ હોય છે, સમ્યક્ મિથ્યા દષ્ટિ વાળા પણ હોય છે “ગાય અંતિમ વેકા સેવા સક્યુરિટી વિ નિરકીરિટ્રી વિ સમ્માનિછવિટ્ટી વિ' યાવત્ સનસ્કુમારથી લઈને રૈવેયક સુધીના દે પણ સમ્યફદષ્ટિ વાળા પણ હોય છે. મિથ્યા દષ્ટિ વાળા પણ હોય છે, અને સમ્યફ મિથ્યા દષ્ટિ વાળા પણ હોય છે. “અનુરાવા રેવા વિટ્ટી નો મિચ્છાદિ, ળો સમિટછાહિ પરંતુ અનુત્તરપપાતિક દેવો સમ્યક્ દષ્ટિ વાળા હોય છે, તેઓ મિથ્યાષ્ટિ વાળા હતા નથી. તેમજ સમ્યફ મિથ્યા દષ્ટિ વાળા પણ હોતા નથી. કેમકે–તેમને સ્વભાવ જ એવો હોય છે. “જોઢસા વિ ાળી ગાળી' હે ભગવન સૌધર્મ અને ઈશાન દેવલોકના દેવ શું જ્ઞાની હોય છે ? કે અજ્ઞાની હોય છે ? “ોય ! વો વિ_છે ગૌતમ ! તેઓ જ્ઞાની પણ હોય છે, અને અજ્ઞાની પણ હોય છે. તેમાં જે જ્ઞાની હોય છે, તેઓ નિયમથી મતિજ્ઞાન વાળા હોય છે. મૃત જ્ઞાન વાળા હોય છે. અને અવધિજ્ઞાન વાળા હોય છે. તથા તેઓમાં જેઓ અજ્ઞાની હોય છે, તેઓ નિયમથી મત્યજ્ઞાની, કૃતાજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની હોય છે. “ગાવ વેજ્ઞા” આજ પ્રમાણે સનકુમાર દેવોલેકથી લઈને રૈવેયક સુધીના બધા દેવે જ્ઞાની પણ હોય છે. અજ્ઞાની પણ હોય છે. તેમાં જેઓ જ્ઞાની હોય છે. તેઓ નિયમથી ત્રણ જ્ઞાન વાળા હોય છે. અને જેઓ અજ્ઞાની હોય છે, તેઓ નિયમથી પૂર્વોક્ત ત્રણ અજ્ઞાન વાળા હોય છે. “અનુત્તરોવવારૂચા નાળી’ અનુત્તપિપાતિક દેવો નિયમથી જ્ઞાની જ હોય છે. અજ્ઞાની હોતા નથી. એજ વાત “નો અUT. णी तिण्णि णाणा नियमा, तिविहे जोगे दुविहे उवओगे सव्वेसिं जाव अणुत्तरा' ગ–કાયાગ, મ ગ અને વચનગ આ પ્રમાણે ત્રણ પ્રકારના હોય છે. અને ઉપયોગ બે પ્રકારના હોય છે. એક જ્ઞાનોપગ અને બીજે દશને પ. પગ આ ઉપગ એ બધા જ દેવોને હોય છે. સૌધર્મથી લઈને અનુત્તરો. પપાતિક દેવોને એ યોગ અને ઉપયોગ બને હોય છે. તેના અસ્તિત્વમાં હીના ધિકતા હોતી નથી. સૂ૦૧૨૧ જીવાભિગમસૂત્ર ૩૨૪
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy