________________
છે. કેમકે આ શરીર દેવ પોતાની ઇચ્છાથી ઉત્પન્ન કરે છે. એજ પ્રમાણેનુ આ સંસ્થાન સંબંધી કથન સનત્યુમાર દેવલેાકથી લઈને અચ્યુત દેવલાકના દેવો સુધી કહી લેવુ. અર્થાત્ આટલા સુધીના બન્ને પ્રકારના શરીરા હોવાનુ કહેવામાં આવેલ છે, અને તેનું સ ંસ્થાન ભવધારણીય શરીરની અપેક્ષાથી સમચતુરસ્ર અને ઉત્તરવૈક્રિય શરીરની અપેક્ષાથી અનિયત સંસ્થાન વાળા કહેલ છે, પરંતુ નવ ત્રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનાના જે દેવા હાય છે, તેને એક ભવધારણીય શરીર જ હાય છે. ઉત્તર વૈક્રિય રૂપ શરીરહેતું નથી. તેથી ત્યાં એક સમચતુરસ્ર સંસ્થાન કહેવામાં આવેલ છે. એજ વાત નાવ अच्चुओ, अवेउब्विया गेविज्जणुत्तरा भवधारणिज्जा समचउर ससं ठाणसंठिता उत्तरवेउવિયા નહિ' આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરવામાં આવેલ છે. ‘સોમ્નીશાળેયુ લેવા સિયા વોળ ફત્તા' હે ભગવન્ સૌધર્મ અને ઈશાન કલ્પના દૈવાના વર્ણ કેવા હેાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે—પોયમા ! દળત્તયરત્તામાં વળેળું પાત્તા' હે ગૌતમ ! આ દેવેના શરીરના વણુ તપાવવામાં આવેલ સાનાના રંગના જેવા હાય છે. ‘સળંમારામાદિ વેસુનું પડમવા ગોરા ગોળ વળત્તા સનત્કુમાર અને માહેન્દ્ર દેવાના શરીરને વધુ કમળના જેવા ગૌર હાય છે. અર્થાત્ પિશંગ કમળના કેસરના જેવા ગેારા વના તેમના શરીર હાય છે. ‘વમહોળેળ અંતે !' હે ભગવન્ બ્રહ્મલેાકના દેવાના શરીરને વધુ કેવા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘ગોચમા ! અલ્ઝ મધુવામાં વળાં વળત્તા' હે ગૌતમ ! લીલા મહુડાના જેવા વણુ હાય છે, એજ પ્રમાણેના વર્ણ બ્રહ્મલેાકના દેવાના શરીરાનેા હેાય છે. ‘ડ્યું નાવ ઔવેજ્ઞા’ શરીરનેા આવા પ્રકારના વહાવા સંબધીનું આ કથન ત્રૈવેયક વિમાનાના દેવાના કથન પર્યંત સમજી લેવું. ગળુત્તરોવવાતિયા મમુōિા વોળ પળત્તા' પરંતુ અનુત્તર વિમાનવાસી જે દેવા છે, તેમના શરીરના વર્ણ પરમ શુકલ હાય છે. ‘સોમ્નીસાળેતુ ળ અંતે! પેસુ રેવાળ સરીરના રિસયા બંધેળ પળન્ના' હે
જીવાભિગમસૂત્ર
૩૨૨