SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જો મા ! રૂમણે ચTqમાણ પુરવી વહુનમમ णिज्जाओ भूमिभागाओ उडूढ चंदिमसूरिमगहगणनक्खत्ततारारूवाणं बहूणि जोयणाई बहूणि जोयणसयाणि जाव बहूईओ जोयण कोडा काडीओ उड्ढं दूरं उप्पइत्ता सोहम्मीसाणसणंकुमारमाहिंदे बंभलोगलंतगसुक्कसहरसार आणयपाणयअच्चुयकप्पे ત્તિનિ બારમુત્તરે વેજ્ઞાવિમigવાસ થીરૂવરૂત્તા’ આ રત્નપ્રભા પૃથ્વીના બસમ રમણીય ભૂમિભાગની ઉપર ચંદ્ર સૂર્ય ગ્રહ નક્ષત્ર અને તારાઓ તેનાથી પણ યાવતુ ઘણું કડા કેડી ચેજનો સુધી આગળ દૂર જવાથી તથા સૌધર્મ ઈશાન, સનસ્કુમાર, મહેન્દ્ર બ્રહ્મ, લાન્તક, શુક સહસાર, આનત, પ્રાણુત, અને આરણ અય્યત તથા ૧૧૮ એકસો અઢાર વૈવેયક વિમાનને પાર કરીને પણ તેનું પૂરું દૂર જવા નીચા નિજમા, વિનિમિરા, વિરૂદા, પંફિતિ, પંચ અનુત્ત, મમહાયા, વિમળા guત્તા’ તેનાથી પણ આગળ ઘણેજ દૂર ઘણું વિશાલ અનુત્તરપપાતિક નામનું દેવેનું વિમાન છે. એ વિમાન નિર્મલ, નીરજસ્ક છે. અંધકાર રહિત છે. વિશુદ્ધ છે. અને પાંચ દિશાઓમાં છે, તેના નામે વિજ્ય, વૈજયન્ત, જયન્ત, અપરાજીત, અને સર્વાર્થ સિદ્ધ છે. પૂર્વ દક્ષિણ, પશ્ચિમ. ઉત્તર અને મધ્ય એ પાંચ દિશાઓ છે તે પૈકી પૂર્વ દિશામાં વિજ્ય દક્ષિણ દિશામાં વૈજયન્ત પશ્ચિમ દિશામાં જયન્ત ઉત્તર દિશામાં અપરાજીત અને મધ્યમાં સર્વાર્થસિદ્ધ છે. તેમાં સ્વાભાવિક મળનો અભાવ છે. તેથી તેને નિર્મળ કહેવામાં આવેલ છે. આગંતુક રજરહિત હોવાથી તે નીરજસ્ક કહેલા છે. રત્નની પ્રભાના વિતાન વાળા હોવાથી તેમાં ક્યાંય અંધકારનું નામ પણ રહેતું નથી તેથી તેને વિતિમિર કહેવામાં આવેલ છે. કલંકના લેશને પણ અહિંયાં અસંભવ હોવાથી તેને વિશુદ્ધ કહેવામાં આવેલ છે. એ રીતે આ પ્રથમ વૈમાનિક નામને ઉદ્દેશક સમાપ્ત છે સૂ. ૧૧૯ છે | ઉદર્વલોક કે દેવોં કે વિમાનોં કી સ્થિતિ એવં દેવ વિમાન પૃથિવી કે વિસ્તારાદિકા કથન સોશ્મીરાણુ ક્વણુ વિભાળવુઢવી જિં વયિા ઈત્યાદિ ટીકાથ-હવે ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-હે ભગવન ! સૌધર્મ અને ઈશાન એ કપના વિમાને કોના આધાર પર રહેલ કહેવામાં આવ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ોમા ! ઘળોદિ પ્રક્રિયા હે ગૌતમ ! સૌધર્મ અને ઈશાન કલપના વિમાને ઘનોદધિના આધાર પર રહેલા છે. “Holy,મામાનું વિમાનgવી વિં પ્રક્રિયા પૂumત્તા” સનકુમાર અને મહેન્દ્ર કલપની વિમાન પૃથિવી કેના આધાર પર હોય છે? “નયમ! ઘનવાર ઘટ્રા ” હે ગૌતમ! સનસ્કુમાર અને મહેન્દ્ર કલપના વિમાનો ઘનવાતના આધાર જીવાભિગમસૂત્ર ૩૧૦
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy