________________
'केवल परियार तुडिएण सद्धिं भोगभोगाई बुद्धीए नो चेव णं मेहुणवत्तियं' ભોગો ભેગોને ભેગવવાનું કેવળ પિતાના અંતઃપુરના પરિવારની સાથે જ મનમાં વિચાર કરવા માત્રથી જ તે કરી શકે છે. સાક્ષાત મૈથુન સેવન કરવાના રૂપમાં તે ભેગેપભેગોને ભેગાવી શકતા નથી.
'सूरस्स णं भंते ! जोतिसि दस्स जोतिसरन्नो कइ अग्गमहिसीओ पन्नत्ताओ' હે ભગવન્ ! તિન્દ્ર તિષરાજ સૂર્યની અગ્રમહિષિ કેટલી કહેવામાં આવેલ છે? “શોમાં! ત્તાર 31મહિલીબો gumત્તાવો” હે ગૌતમ ! તિ. પેન્દ્ર તિષરાજ સૂર્યની ચાર અગ્રમહિષિ કહેવામાં આવેલ છે. “d TET પૂરવમાં, વાંચવામાં દિવમારી, ઉવારા તેમના નામે આ પ્રમાણે છે. સૂર્ય પ્રભા, આતપપ્રભા, અચિમાલી અને પ્રભંકરા. “gવું વણેસં TET ચંદ્રક્સ णवरं सूरव डिसए विमाणे सूरंसि सीहासणंसि तहेव सव्वंसि पि गहाईणं चत्तारि अग्गम हिसीओ० तं जहा विजया वेजयंती जयंती, अपराइया तेसि पि તદેવ આની પછીનું બાકીનું તમામ કથન ચંદ્રના પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે સમજવું. પરંતુ ચંદ્રના પ્રકરણ કરતાં આ સૂર્યના પ્રકરણમાં એજ વિશેષતા છે કે-અહિંયાં સૂર્યાવતંસક વિમાન છે. સૂર્ય નામવાળું સિંહાસન છે. તથા ગ્રહાદિ જે બીજા જોતિષિક દે છે તે બધાની દરેકની ચાર ચાર અમહિષિ છે. તેમના નામે આ પ્રમાણે છે. –વિજયા, જયન્તી, જયન્તી અને અપરાજીતા. આ બધાનું વર્ણન પણ પહેલાના વર્ણન પ્રમાણે જ છે. જે સૂ. ૧૧૬
ચન્દ્રવિમાનસ્થ દેવોં કી સ્થિતિ કા નિરુપણ 'चंद विमाणेणं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता' त्यादि
ટીકાથ– હે ભગવન્! ચંદ્ર વિમાનમાં જે દે રહે છે. તેઓની સ્થિતિ કેટલી કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેકદા ટિપા તë માળિચવ્યા નાવ તારાળ' હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના સ્થિતિ પદમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું તમામ કથન અહીંયાં કરી લેવું જોઈએ. આ રીતે ચંદ્ર વિમાનમાં ચંદ્રમાની અને તેમના સામાનિક દેવાની તથા આત્મરક્ષક દેવાની જઘન્ય સ્થિતિ પલ્યોપમના ચોથા ભાગ પ્રમાણની તથા ઉત્કૃષ્ટ સ્થિતિ એક હજાર વર્ષથી વધારે એક પલ્યોપમ
જીવાભિગમસૂત્ર
૨૯૫