________________
ચ” હે ભગવન એક ચંન્દ્ર અને એક સૂર્યને નક્ષત્ર પરિવાર મહાગ્રહ પરિવાર અને તારાઓને પરિવાર કેટલે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે
अटासीति च गहा अट्ठावीसं च नक्खत्ता । एग ससी परिवारो एत्तो ताराण वोच्छामि ॥ १ ॥ छावट्ठि सहस्साई णव चेव सयाइ पंचसयराई ! एग ससी परिवारो तारागण कोडि कोडीणं ॥ २
હે ગૌતમ ! એક ચન્દ્રનો અને એક સૂર્યને નક્ષત્ર પરિવાર ૨૮ અઠવા વીસ છે. ગ્રહ પરિવાર ૮૮ અઠયાસી છે. તથા ૬૬ છાસઠ હજાર ૯ નવસે પંચેતેર કોડા કડી તારાઓને પરિવાર છે. સૂત્ર ૧૧૧
ટીકાઈ–વંગુઠ્ઠીવે મંતે ! ટી મંત્રણ પવરણ પુરિથમિસ્ત્રાબો રિમંતળો વરચે અવાધા નોતિi ૪ રતિ હે ભગવન ! જમ્બુદ્વીપમાં મેરૂ પર્વતના પૂર્વ ચરમાન્તથી તિષ્ક દે કેટલા દૂર રહીને તેની પ્રદક્ષિણા કરે છે? આ પ્રશ્ન ના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “ચમાં I HITÉ વીટિં વોયખાસ અવાધાણ વોરિણં રાઈ તિ” હે ગૌતમ ! જંબુદ્વીપમાં જ્યોતિષ્ક દેવો ૧૧૩૧ અગીયારસે એકવીસ યે જન સુમેરૂ પર્વતને છેડીને તેની પ્રદક્ષિણ કરે છે. “ઇવ વિાિરાણા પ્રથિમિસ્યામાં ઉત્તરાનો પ્રારંટિં gવીઠું નળસરું નાવ ચાર જાંતિ એજ પ્રમાણે સુમેરૂની દક્ષિણ દિશાના ચરમાન્તથી પશ્ચિમ દિશાના ચરમાન્તથી. અને ઉત્તર દિશાના ચરમાન્ડથી ૧૧ર૧ અગીયારસે એક વીસ રોજન દૂર રહીને જ્યોતિષ્ક દેવે તેની પ્રદક્ષિણા કર્યા કરે છે. તો મંતે ! વેફર્થ બવાર જોતિરે પૂજે છે ભગવન કાન્તથી કેટલે દૂરના લેકમાં તિષ્ક દે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–ચમાં ! ga/હિં હાર્દિ ગોચનસાહિં વધા નોતિરે 10જો હે ગૌતમ! લેકાન્તથી ૧૧૧૧ અગીયાર સે અગીયાર યોજન દર પર લેકમાં તિષ્ક દેવ છે અર્થાત આ લોકમાં જે તિષ્ક દેવ છે, તેઓ કાન્તથી ૧૧૧૧ અગીયારસે અગીયાર જન દૂર છે. “મીરે ગં મંતે ! રાજુમા ગુઢવીપ વઘુતમ મણિનાગો ભૂમિ
જીવાભિગમસૂત્ર
૨૭૭.