SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ करणी आसला, मांसला पेसला वण्णेणं उववेता जाव णो इणट्टे समट्टे' हे ગૌતમ ! વરૂણાદ સમુદ્રનું જલ પત્રાસવ જેવું હાય છે, ચાયાસવ જેવુ હાય છે, ખજુરાસવ જેવું હેાય છે. સુષ્ટિ ક્ષેાદરસ-સારી રીતે પીસેલ શેરડીના રસ જેવા હાય છે. મેરક-એક જાતના દારૂ જેવા હાય છે. આઠ વાર પીસીને તૈયાર કરવામાં આવેલ. શરાબ-દારૂ જેવા હાય છે. જા ખૂના રસ મેળવેલ શરામ–જેવા હાય છે. ઉત્તમ-મદ નશાને ઉત્પન્ન કરવાવાળા શરાખ જેવા હાય છે. હાઠ પર લગાવતાંજ આન આપવાવાળા શરામ જેવા હેાય છે. જેને પીવાથી બન્ને આંખા કઈક કંઇક લાલ બની જાય છે. એવા શરાબ હાય છે. થાડા થોડા નશેા કરનાર શરાખ જેવા હેાય છે. આસ્વાદ લેવા યાગ્ય જેવા શરાખ હેાય છે. પુષ્ટ કરવાવાળા જેવા શરાબ હેાય છે. યાવત્ વ, રસ, ગધ અને સ્પર્શી દ્વારા જે શરાબ વર્ણનાતીત હાય છે. અને એજ કારણથી જે સર્વાંથી ઉત્તમ હાય છે. એવી રીતનુ એ વર્ણેાદ સમુદ્રનું જલ હાય છે. અર્થાત્ પૂર્વોક્ત આસ્વાદો અને શરાબેાના જેવા સ્વાદ હાય છે, એવા જ સ્વાદ વાળુ વરૂણેાદ સમુદ્રનું જળ છે. પરંતુ એ રીતના આ અર્થ અહીંયાં સમર્થિત થતા નથી. આ તે કેવળ ઉપમા દ્વારા વન માત્રજ છે કેમકેવાળો હ્તો વ્રુતરણ ચૈવ તાવ બાસાકળ વળÈ' વરૂણાદ સમુદ્રનું જલ સ્વાદમાં આ ઉપર વર્ણવવામાં આવેલ બધાજ પ્રકારના આસ્વાદના રસથી પણ વધારે ઇષ્ટ છે. હીરોલ્સ મતે ! છ સિ અસાવળ વળત્તે' હે ભગવન્ ક્ષીરેાદ સમુદ્રનું જલ કેવા સ્વાદ વાળું હાય છે ? ‘જોચમા ! સે નહીં नामए रन्नो चाउरंत चक्कवट्टिस्स चाउरक्के गोखीरे पज्जत्ति मंदग्गि सुकइढित्ते ત્તવનુ મઐતિોવવેતે વળ વેતેનાવાલેળ વવે' હે ગૌતમ ! ચાતુરન્ત ચક્રવત્તિ રાજા માટે ચાર સ્થાનથી પરિણત થયેલ દૂધ કે જે ધીમા અગ્નિની ઉપર ઉકાળવામાં આવે છે. યાવત્ તે સ્પર્શી દ્વારા વિશેષ પ્રકારનુ” બની જાય છે. એ પ્રમાણે ઉકાળેલ અને જેમાં ગેાળ, ખાંડ, સાકર વિગેરે મેળવાથી તે દૂધ જેવા સ્વાદ વાળુ બની જાય છે. એવા પ્રકારના સ્વાદવાળું આ ક્ષીરાદ સમુદ્રનુ' જળ હાય છે, એજ અર્થ અહીંયાં સમર્થિત થયેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે—‘નો ફળદ્રે સમદ્રે’ હે ગૌતમ ! એ અં અહીંયાં સમર્થિત થયેલ નથી. કેમકે ‘લીરોયલ્લ॰ હો. નાયબÆાળાં વળત્તે' ક્ષીરાદસમુદ્રનું જળતા તેનાથી પણ વિશેષ પ્રકારના સ્વાદવાળું હાય છે. ‘વજ્રોસ્સ નં અંતે !’ હે ભગવન્ ધૃતાદક સમુદ્રનું જળ સ્વાદમાં કેવું હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-ત્તે નન્દ્ાનામણ સાત્તિયવસ્લ જોષયવરસ્સે મંડે સર્જાર્ ળિયાર पुष्पवण्णाभे सुकडूढित उदारसज्झवी संदिते बण्णेणं उववेते जाव फासेणय उववेए' हे ગૌતમ ! જેમ શલ્લકી અથવા કરેણના ફુલના વ જેવા શરતૢ ઋતુના ગાયના ઘીનું મ’ડ–તર જે ગાયના સ્તનામાંથી નીકળતાંજ દૂધને ગરમ કરવાથી દૂધની ઉપર આવી જાય છે. વ વિગેરેથી વિશિષ્ટ અનેલ સ્વાદવાળું બને છે. એજ જીવાભિગમસૂત્ર ૨૬૬
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy