________________
હે ભગવન એ દ્વીપનું નામ “નંદીશ્વર દ્વીપ એ પ્રમાણેનું શા કાર
થી થયેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કેજોયા ! સેતે રેસે વહુનો ૩ વાવી નાવ વિશ્રાંતિયાળો હે ગૌતમ! નંદીશ્વર દ્વીપમાં સ્થળે સ્થળે અનેક નાની મોટી વાવ આવેલી છે. યાવત્ બિલ પંક્તિયે, વિવર પંક્તિ છિદ્ર-છિદ્રો છે. અહીયાં યાવત્પદથી “પુa8gિ, સરઃ સદ સ’ આ પદ ગ્રહણ કરાયેલ છે. “ોવોરાદિસ્થ એ બધી વાવ વિગેરે જળાશયે શેરડીના રસ જેવા પાણીથી ભરેલા છે.
Tચશ્વ સવ્યવરૂપ મચી છી રાવ કરવા તેમાં અનેક ઉત્પાદક પર્વત છે. એ બધા વમય છે. આકાશ અને સ્ફટિકના જેવા સ્વચ્છ યાવત પ્રતિરૂપ છે. અહીયાં યાવત્પદથી ઋણ, ધૃષ્ટ, મૃષ્ટ, વિગેરે પદોને સંગ્રહ થયેલ છે. આ પર્વત પૈકી દરેક પર્વત પર આસન છે. ગૃહમાં આસન છે. મંડપ છે. મંડપમાં શિલા પકે છે. તે સર્વાત્મના વજમય છે. અહીયાં અનેક બખ્તર દેવે અને દેવિ ઉઠે બેસે છે. સુવે છે. યાવત્ તેઓ પહેલા સંપાદન કરેલ પુણ્ય કર્મના ફલ વિશેષને ભોગવે છે. અથવા મદુત્ત ર ળ गोयमा ! गंदीसर दीव चक्कवालविक्खंभ बहुमझदेसभाए एत्थ णं चउद्दिसिं રારિ બંનVશ્વથા guત્તા” હે ગૌતમ ! નંદીશ્વર દ્વીપના ચકવાલ વિષ્કભના બહુ મધ્ય દેશ ભાગમાં ચારે દિશાઓમાં ચાર અંજનગિરિ નામના પર્વત છે. 'तेणं अंजणपव्वयगा चतुरसीति जोयणसहस्साई उड्ढ उच्चत्तेणं एगमेगं जोयण सहस्सं उव्वेहेणं मूले साइरेगाइं दस जोयणसहस्साई धरणियले दस जोयणसहસારું લાચામવિવવમેof’ આ અંજનગિરિ નામના દરેક પર્વતે ૮૪ ચોર્યાસી હજાર જનની ઉંચાઈ વાળા છે. તે દરેકને ઉથ એક હજાર એજનને છે. મૂળમાં ૧૦ દશ હજાર જનની જ લંબાઈ પહોળાઈ વાળા છે. જમીનની ઉપર પણ તે દરેક ૧૦ દસ હજાર જનની લંબાઈ પહોળાઈ વાળા છે. 'ताओऽणंतरं च णं मायाए मायाए पएसपरिहाणीए परिहायमाणा परिहाय. माणा उवरिं एगमेगं जोयणसहस्सं आयाविक्खंभेणं मूले एक्कत्तीसं जोयणसहस्साई छच्च तेवीसे जोयणसए देसूणे परिक्खेवेणं सिहरतले तिण्णि जोयणसहस्साइं एक જ લોયાનાં વિજિ વિસાયૅિ પરિવેvi quત્તા’ તે પછી એક એક પ્રદેશ કમ થતાં થતાં ઉપર એક હજાર એજન લાંબા પહોળા થઈ ગયા છે. મૂળમાં તેની પરિધિ ૩૧ એક ત્રીસ હજાર છસે તેવીસ જનથી કંઈક વધારે છે. જમીન પરની તેની પરિધિ ૩૧ એકત્રીસ હજાર છસે તેવીસ એજનમાં કંઇક કમ છે. એ મૂળમાં વિસ્તાર વાળા છે. મધ્ય ભાગમાં સંકુચિત છે. અને ઉપર તરફ પાતળા થયેલ છે. તેથી તેમનું સંસ્થાન ગાયના પુંછ જેવું કહેવામાં
જીવાભિગમસૂત્ર
૨૪૨