SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ છે. યાવત્ બિલપ ́ક્તિયા છે, તેમાં દૂધના જેવું પાણી ભરેલુ છે. તેમાં ઉત્પાદ પવ તા છે. આ ઉત્પાદ પ તા સર્વાત્મના વમય છે. સ્વચ્છ ચાવત્ પ્રતિરૂપ છે. તથા ગ્રહેામાં પ તેની ઉપર આસન છે. તથા ગૃહોમાં આસન છે. મ`ડપે છે. મંડપેામાં પૃથ્વીશિલાપટ્ટકે છે. આ શિલાપટ્ટકા સર્વાત્મના રત્નમય છે. સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. ત્યાં આગળ અનેક વાનવ્યન્તર દેવા અને દૈવિયે ઉઠે છે, બેસે છે. સુવે છે. યાવત્ સુખ પૂર્વક વિહાર કરે છે ‘પુ કરી પુનવર કુંતા હ્ય તો રેવા મહઢિયા નાય વિનંતિ' અહીંયાં પુડરીક અને પુષ્પદ ંત એ નામના એ દેવા રહે છે. તેએ મહદ્ધિક વિગેરે વિશેષણા વાળા છે. તેમજ એક પચેપમની સ્થિતિ વાળા છે. ત્તે તેનટ્ટુળ ગાય નિષ્યે આ કહેવામાં આવેલ કારણુ શિવાય પણ એક કારણ એવું કહ્યુ છે કે-આ દ્વીપ આ નામ વાળા અનાદિ કાળથીજ પ્રસિદ્ધ થયેલ છે. પહેલાં આ નામથી એ પ્રસિદ્ધ ન હતા તેમ નથી પરંતુ એ પહેલાં પણ એજ નામથી પ્રસિદ્ધ હતા વ માનમાં પણ એ એજ નામથી પ્રસિદ્ધ નથી તેમ નથી પણ એજ નામથી વમાનમાં પ્રસિદ્ધ છે. તથા ભવિષ્ય કાળમાં પણ એ આ નામથી પ્રસિદ્ધ રહેશે નહીં તેમ નથી. પણ ભવિષ્યમાં પણ એ આજ નામથી પ્રસિદ્ધ રહેશે. “નોતિમ સત્વ સંઘે ' અહીંયાં પણ ચદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, અને તારા એ અધા અહીયાં સંખ્યાતજ છે. કહ્યું પણ છે કે 'चन्द्राग्रहास्तथा सूरा नक्षत्राणि च तारका । आसन् सन्ति, भविष्यन्ति, स्व स्व चार वशंवदाः || 'खीखरणं दीवं खीरोए नामं समुद्दे वट्टे वलयागारसंठाणसंठिते 'जाव વિશ્લેવેનં વિકૃતિ' આ ક્ષીરવર સમુદ્રને ચારેબાજુથી ઘેરીને ક્ષીરદ નામના સમુદ્ર આવેલ છે. આ સમુદ્ર ગાળ છે. અને વલયના જેવા આકાર હોય છે. તે રીતના આકાર વાળે છે. સમાવાજી સક્તિનો વિસમજવાજી મંત્તેિ' સમચક્રવાલ સંસ્થાન વાળા છે. વિષમ ચક્રવાલ સસ્થાન વાળા નથી ‘સંલેન્નારૂં નોયળસ॰ વિશ્ર્વમપરિવેનો તહેવ સર્વાં નાવ ટ્રો' એ સખ્યાત હજાર ચેાજનના વિસ્તાર વાળા છે. અને સખ્યાત જનનીજ તેની પિરિધ છે. હે ભગવન્ ક્ષીરાદ સમુદ્રના પ્રદેશે। ધૃતવર દ્વીપને સ્પર્શે લા છે ? કે નથી સ્પર્શેલા ? હા ગૌતમ સ્પર્શેલા છે. જો સ્પર્શીલા છે તે એ પ્રદેશા ધૃતવર દ્વીપના કહેવાશે ? કે ક્ષીરાદ સમુદ્રના કહેવાશે ? હે ગૌતમ ! તે ક્ષીરાદ સમુદ્રનાજ કહેવાશે. એજ પ્રમાણે ધૃતવર દ્વીપના જે પ્રદેશે। ક્ષીરેાદ સમુદ્રને સ્પર્શેલા છે. તે ધૃતવર દ્વીપનાજ પ્રદેશેા કહેવાશે. કેમકે લેાકમાં એજ પ્રમાણેના વ્યવહાર જોવામાં આવે છે. હે ભગવાન્ ક્ષીરાદ સમુદ્રમાં મરેલા જીવે ફરીથી ક્ષીરેાદ સમુદ્રમાં ઉત્પન્ન થાય છે, કે બીજે જ ઉત્પન્ન થાય છે? અર્થાત્ ધૃતવર દ્વીપમાં ઉત્પન્ન થાય છે? હું જીવાભિગમસૂત્ર ૨૩૬
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy