SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પના મધ્યમાં રહેલ મંદર પર્વની પૂર્વ દિશામાં ૪૫ પિસ્તાળીસ હજાર જન આગળ જવાથી જંબુદ્વીપની પૂર્વના અન્તમાં તથા લવણ સમુદ્રમાં પૂર્વાર્ધના પશ્ચિમ ભાગમાં સીતામહાનદીની ઉપર જંબુદ્વિપનું વિજ્ય નામનું દ્વાર કહેલ છે. હવે એ દ્વારનું પ્રમાણ બતાવવામાં આવે છે. “ટ્રોચારું રૂટું જો ચારિ રોયનારું વિશ્વમાં તાવતિય રેવ સેvi” આ દ્વાર આઠ જનની ઉંચાઈ વાળું છે. અને ચાર એજન પહેલું છે. અને તેને પ્રવેશ પણ ચાર એજનને છે. એ દ્વાર કેવા પ્રકારનું છે હવે તેનું વર્ણન કરવામાં આવે છે. જે વરાળT ઘૂમવાને તેને રંગ સફેદ છે. કેમકે તે એક રત્નોનું બનેલ છે. તેનું શિખર શ્રેષ્ઠ સુવર્ણનું બનેલ છે. “હાનિય સમ તુરતાનમાર વિઠ્ઠવાવિન્નાહ સરમમરાવઢવઘ૩મયમત્તિચિત્તે’ તેના પર ઈહા મૃગના, વૃષભ-અળદના, તુરગ–ઘેડાના નર-મનુષ્યના મઘરના પક્ષીના સપના કિન્નરના રૂરૂ નામના મૃગના સરભ અષ્ટાપદના, ચમરી ગાયના કુંજર હાથીના. વનલતાઓના અને પલતાઓના ચિત્ર બનેલા છે. “હંમુમાવા ઘનિયમિરને આ દ્વાર વઝવેદિકાઓથી કે જે તેના થાંભલાઓ પર બનેલ છે. અને ઘણાજ અધિક પ્રમાણથી આકર્ષિત લાગે છે. વિજ્ઞાનમgયવંતગુત્તે રૂત્ર વિસર્ણન નાસ્ત્રિી વિદ્યાધરોના સમ શ્રેણવાળા યુગલ–ડલા યંત્રમાં લગાડેલા જેવા જણાય છે. અર્થાત્ એવા જણાય છે કે તેઓ સ્વાભાવિક નથી. પરંતુ વિશેષ પ્રકારની વિદ્યાશક્તિવાળા કેઈ પુરૂષે પોતાની વિદ્યાના પ્રભાવથી બનાવેલા છે. અને તે પ્રભાસમુદાયથી યુક્ત છે. “વાસસ્ટિ ” તે હજાર રૂપિથી યુક્ત છે. મિના પિતાની પ્રભા કાંતીથી ચમકતા રહે છે. “મિનિમતમાળે ઘણાજ વધારે પ્રમાણમાં તેજસ્વી જણાય છે. “હુઢોળ જોવાથી એવા જણાય છે કે જાણે આંખોમાં જ સમાઈ જાય છે. “સુwારે તેને સ્પર્શ વધારે સુખ જનક છે. “રિસાયવે તેનું રૂપ વધારે સેહામણું અને લેભાવનારું છે. કુદાનિ થી લઈને અહીં સુધીના પદની વિસ્તાર પૂર્વકની વ્યાખ્યા પાવર વેદિકાના બહારના વનખંડમાં તારણોના વર્ણનમાં કરેલ છે તે જોઈ લેવી. gooો કારસ્ત તસ્લિમો દી આ દ્વારનું વર્ણન આ રીતે છે. “તેં ના વામજા ળિ' એ દ્વારની ભૂમિભાગની ઉપરની તરફ નીકળેલા પ્રદેશ રૂપ નિ વજ મય છે. તેના મૂળપાદ રૂપ પ્રતિષ્ઠાન રિષ્ટ રત્નમય છે. “વેઢિયક્રમ તેના સ્તંભે રૂચિર સેહામણું છે અને તે વૈડૂય રનના બનેલા છે. “નાવવો વિચ પવર પંચવUામરિયાટ્રિમતત્તે તેનું કુમિતલ બદ્ધ ભૂમિભાગ સુવર્ણથી રચિત અત્યંત શ્રેષ્ઠ એવા પાંચ વર્ણોવાળા ચંદ્રકાંત વિગેરે મણિયેથી અનેક કર્કતન વિગેરે રત્નથી બનાવવામાં આવેલ છે. “ રં ભમ તેના એલક દેહલી હંસગર્ભ રૂપ રત્ન વિશેષની બનેલ છે. “જમેન્નમ હું જીવાભિગમસૂત્ર
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy