________________
વિશેષણો વાળા બે દેવે ત્યાં રહે છે. એ દેવેની સ્થિતિ એક એક પત્યની છે.
રે તેને જોયા!” આ કારણથી પણ હે ગૌતમ ! આ દ્વીપનું નામ ધાતશ્રીખંડ દ્વિીપ એ પ્રમાણે થયેલ છે “ ” અથવા હે ગૌતમ ! “કાવ m' આ દ્વીપનું એ પ્રમાણેનું નામ લેવાનું કહ્યું તે શિવાય એક એ પણ કારણ છે કે આ દ્વીપનું એ પ્રમાણેનું નામ અનાદિ કાળથી જ ચાલ્યું આવે છે. કેમકે–આ દ્વીપ પહેલાં એ નામ વાળો ન હતો તેમ નથી. વર્તમાનમાં પણ તે એવા નામ વાળે નથી તેમ પણ નથી. તથા ભવિષ્યકાળમાં એ આવા નામ વાળ રહેશે નહીં તેમ પણ નથી. એ તે એવા નામવાળો પહેલાં હતો અને વર્તમાનમાં છે તથા ભવિષ્યમાં પણ એજ નામ વાળો રહેશે જ તેથી તે નિત્ય યાવત્ શાશ્વત છે. “ધારૂ મતે ! વીવે વાર્ ચંપમસિંદુ વારૂ'હે ભગવન્! ધાતકીખંડ દ્વિીપમાં કેટલા ચંદ્રમાએ પ્રકાશ આપે છે? વર્તમાનમાં પણ ત્યાં કેટલા ચંદ્રમાઓ પ્રકાશ આપે છે? અને ભવિષ્યમાં કેટલા ચંદ્રમાઓ ત્યાં પ્રકાશ આપશે ? એજ પ્રમાણે “ મૂરિયા વિંદુ વા રૂ” કેટલા સૂર્યોએ ત્યાં પિતાને પ્રકાશ આપે છે? વર્તમાનમાં ત્યાં કેટલા સૂર્યો તાપ આપે છે? અને ભવિષ્યમાં પણ ત્યાં કેટલા સૂર્યો પ્રકાશ આપશે? “ મજા , વારંવાર સુવા એ જ પ્રમાણે ત્યાં કેટલા મહાગ્રહાએ પિતાની ચાલ ચાલી છે ? વર્તમાનમાં ત્યાં કેટલા મહાગ્રહો ચાલ ચાલે છે? અને ભવિષ્યમાં પણ ત્યાં કેટલા મહાગ્રહે પિતાની ચાલ ચાલશે? “ નવત્તા નોમુવારૂ’ એજ પ્રમાણે કેટલા નક્ષત્રને ત્યાં ગ થયેલ છે? વર્તમાનમાં ત્યાં કેટલા નક્ષત્રોનો વેગ થાય છે? અને ભવિષ્યમાં પણ ત્યાં કેટલા નક્ષત્રને વેગ થશે ? “રુ તારાવહોણો નોમેં વારૂ એજ પ્રમાણે ત્યાં કેટલા કડાકોડી તારા ગણો શેભેલા છે? વર્તમાનમાં પણ કેટલા તારાગણે ત્યાં શેભે છે? અને ભવિષ્ય કાળમાં પણ ત્યાં કેટલા કડાકડી તારાગણ શેબિત થશે ? આ પ્રશ્નના ઉત્તરરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“જો મા ! વારસ ચા માલિંજુ વારૂ હે ગૌતમ ! ધાતકીખંડમાં ૧૨ બાર ચંદ્રમાએ એ પહેલાં પ્રકાશ આપેલ છે. વર્તમાનમાં પણ તે બાર ચંદ્રમા જ પ્રકાશ આપે છે. અને ભવિષ્ય કાળમાં પણ એટલાજ ચંદ્રો ત્યાં પ્રકાશ આપશે. ભાવે વષવીસે સિવિળો' એજ પ્રમાણે ત્યાં ૧૨ બાર સૂર્યા પહેલાં તપ્યા હતા. એટલા જ સૂર્યો ત્યાં વર્તમાનમાં પણ તપે છે. અને ભવિષ્યમાં પણ એટલા જ સૂર્યો ત્યાં તપશે, એ રીતે ચંદ્રો અને સૂ મળીને ત્યાં ૨૪ ચોવીસ થાય છે. કહ્યું પણ છે-“વારિસંવંતારા નવત્ત સંતાય તિનિ છત્તીસ ચ સર્ક્સ પ્રત્ન ધાયાં' ત્રણસો છત્રીસ ૩૩૬ નક્ષત્ર ૧૦૫૬ એક હજાર અને છપન ગ્રહ “નવ સચના સિનિ સરસાર સત્તરો સયાનું તથા આઠ લાખ ત્રણ હજાર સાતસો કડાકડી તારાઓ ત્યાં પહેલાં શોભેલા છે? વર્તમાનમાં શોભે છે. અને શેબિત થશે. એક એક ચંદ્રમાનાં પરિવારમાં ૨૮ અઠયાવીસ ૨૮ અઠયાવીસ નક્ષત્ર હોય છે. તેથી નક્ષત્રોની
જીવાભિગમસૂત્ર
૧૯૯