________________
ગૌતમદ્દીપ કે અધિપતિ સુસ્થિત કે ગૌતમદ્દીપ કા નિરુપણ
‘નિં અંતે ! મુત્રિયમ્સ વળાવિÆ ગોયમીને ગમ' ઇત્યાદિ ટીકા-હું ભગવત્ લવણુસમુદ્રના અધિપતિ સુસ્થિત દેવના ગૌતમ દ્વીપ ક્યાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોચમા !’ जंबुद्दीवेणं दीवे मंदरस्स पव्वयस्स पच्चत्थिमेणं लवणसमुदं बारस जोयणाई ओगाहित्ता સ્થળ મુથિયમ્સ જીવળફિસ નોયમવીને ગામ વીવે વળો' હું ગૌતમ ! જ ખૂદ્રીપ નામના દ્વીપમાં મંદર પર્વતની પશ્ચિમ દિશામાં ૧૨ ખાર યાજન પન્તની લવણુસમુદ્રમાં જવાથી જે સ્થાન આવે છે. ત્યાં આગળ લવણાધિપતિ સુસ્થિત દેવના ગૌતમ નામના દ્વીપ છે, આ દ્વીપ વાન ગોયળસહÆારૂં आयामविवखंभेणं सत्तकोसं जोयणसहस्साइं नव य अडयाले जोयणसए किंचि વિષેનોને વિવેળ' આ સૂત્રપાઠના કથન પ્રમાણે બાર ચેાજન પન્ત લાંખે પહેાળા છે. અને કંઇક કમ ૩૭૯૪૨ સાડત્રીસ હજાર નવસા ખેંતાલીસ ચેાજનને તેના પરિક્ષેપ છે. ‘સંવુદ્દીવ તેળ જેોળળ લોયનારૂં પત્તાચીસ વષળફ માળે લોયળસ ન ંતાબો પત્તિ' આ જમૂદ્રીપની દિશામાં જદ્દીપના અંતમાં ૮૮૫ સાડી અઠયાસી યેાજન અને એક ચેાજનના ૯૫ પંચાણુમા ભાગમા ચાળીસ ભાગ પ્રમાણ પાણીથી ઉપર નીકળેલ છે. ‘જીવળસમુદ્ તેનું તો જોસેસિ નજંતો' તથા લવણ સમુદ્રની દિશામાં લવણસમુદ્રના અંતમા પાણીથી એ કેસ ઉંચું નીકળેલ છે. ‘સે ગૅર્વસમવવેચાણ્ મેળ નળસંકેળ સવ્વબો સમંતા તહે રબો શેન્દ્ર વિ' આ ગૌતમદ્વીપ એક પદ્મવર વૈશ્વિકાથી અને એક વનખડથી ચારે બાજુથી ઘેરાયેલ છે. આ બન્નેનુ વણું ન પહેલાં જે પ્રમાણે કરવામાં આવેલ છે, એ જ પ્રમાણે છે. નોયમ દીવસ નું સંતો ગાવ વઘુત્તમમણિને મૂમિમને વળત્તે' ગૌતમ દ્વીપની અંદરને ભૂમિભાગ યાવત્ બહુ સમરમણીય છે. ‘તે નાળામણ્ અહિંન॰નાવ બાસ અંતિ” રૂ ની માળાએથી ઘટાજાળેથી મુક્તા ફળેથી, સુવાળથી યાવત્ મણિજાળાથી તથા સ` રત્નમય એક પદ્મવર વેદિકાથી ચારે બાજુએ વી’ટળાચેલ છે. આ સુવર્ણ વિગેરેની માળાએ તથા ઘંટાજાળ વિગેરે લાલ સાનાના ઝૂમખાઓથી યુક્ત છે. સેાનાના તેના દ્વારા છે. તે તમામ સમુદાયા અનેક પ્રકારના હારા અને અ`હારાથી શાભાયમાન છે. તેના આ સમુદાયે પરસ્પર એક ખીન્ન સમુદાયથી કઇંક કઇંક દૂર આવેલા છે. તથા પૂર્વ પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર દિશાએથી આવેલ મંદમંદ પવનથી તે તમામ માળાએ ધીર ધીરે હલતી રહે છે. કંપાયમાન થાય છે. સુશાલિત રહે છે. સ્પ`તિ થાય
જીવાભિગમસૂત્ર
૧૬૭