SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ નાવ અવાહ તરે પત્તે’ આ રીતે આ કારનું પરસ્પરનું અંતર અબાધાને લઈને કહેલ છે. “ઢવાસ i guસા ધારૂટ્સઃ લીવં પુરા' હે ભગવન ! લવણસમુદ્રના જે પ્રદેશે ધાતકીખંડને સ્પશે લા છે, તે ધાતકીખંડના છે ? કે લવણસમુદ્રના છે ? આ કથનનું તાત્પર્ય એ જ છે કે-લવણસમુદ્રના જે પ્રદેશો ધાતકી ખંડને સ્પશેલા છે તે ધાતકીખંડને જ કહેવાશે કે લવણસમુદ્રના કહે વાશે ? એજ રીતે ધાતકીખંડના જે પ્રદેશે લવણસમુદ્રને પશેલા છે, તે શું ધાતકી ખંડના કહેવાશે ? કે લવણસમુદ્રના કહેવાશે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–ચમ! તવ ના નવી ધારૂ વિ સોય મોર હે ગૌતમ ! જે પ્રમાણેનું કથન જંબુદ્વીપ અને લવણસમુદ્રના સ્પર્શ કરેલા પ્રદેશના સંબંધમાં કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણેનું કથન અહીંયા પણ સમજવું અર્થાત જે પ્રમાણે લવણ સમુદ્રને સ્પર્શેલા જબૂદ્વીપના પ્રદેશે જંબુદ્વીપના જ કહેવાય છે. લવણસમુદ્રના નહીં એ જ પ્રમાણે લવણસમુદ્રના જે પ્રદેશો ધાતકી ખંડને સ્પર્શેલા છે, તે લવણસમુદ્રના જ કહેવાશે, ધાતકીખંડના નહીં એ જ પ્રમાણે જે પ્રદેશો ધાતકીખંડના લવસમુદ્રને સ્પર્શેલા છે, તે ધાતકીખંડના જ કહેવાશે લવણસમુદ્રના નહીં. આ પ્રમાણેને ગમ અહીંયાં સમજો. લૌકિક વ્યવહાર પણ એ જ રીતને છે. 'लवणेणं भंते ! समुदे जीवा उद्दाइत्ता सो चेव विही, एवं धायइसंडेवि' હે ભગવન ! લવણસમુદ્રમાં જે એકેન્દ્રિય વિગેરે જીવે છે તે શું મરીને ધાતકીખંડમાં જન્મ લે છે ? કે નથી લેતા ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! કેટલાક જીવો એવા હોય છે જેઓ લવણસમુદ્રથી મરીને જન્માન્તરમાં ધાતકીખંડમાં ઉત્પન્ન થઈ જાય છે અને કેટલાક છો એવા હોય છે કે-જેઓ મરીને લવણસમુદ્રમાં જ ઉત્પન્ન થઈ જાય છે. તથા કેટલાક છે એવા છે કે ત્યાં ઉત્પન્ન થતા નથી, બીજે જ ઉત્પન્ન થાય છે. આવા પ્રકારની ઉત્પત્તિમાં કમની જ વિચિત્રતા છે. “પુર્વ ધારસંવિ' એજ પ્રમાણે જે જીવો ધાતકીખંડમાં મરે છે તે ધાતકીખંડમાં પણ ઉત્પન્ન થાય છે અને લવણસમદ્રમાં પણ ઉત્પન્ન થઈ જાય છે, અને કેટલાક જીવે એવા પણ છે કે જેઓ ધાતકી ખંડમાં પણ ઉત્પન્ન થતા નથી અને લવણસમુદ્રમાં પણ ઉત્પન્ન થતા નથી. પરંતુ બીજે જ સ્થળે ઉત્પન્ન થઈ જાય છે. કરે એન્ટ્રાં મતે ! પુર્વ ગુજરુ વસમુદે સ્ટવ મુદ્દે હે ભગવન ! લવણ સમુદ્રનું નામ લવણસમુદ્ર એ પ્રમાણે કયા કારણથી થયેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જોય ! સ્ટવને સમુદે રો, કવિ, રન્ટ્સ, જે. लिंदे, खारए, कडुए, अप्पेज्जे, बहूणं दुपयचउप्पय मिय पसुपक्खि सरिसवाणं TUાથ તકોળિયામાં સત્તા હે ગૌતમ ! લવણસમુદ્રમાં પાણી અવિલ છે, કાદવમિશ્રિત છે. રેતીને કણથી મિશ્રિત છે. જલની હાનિ અને વૃદ્ધિ થવાના કારણે પંકબહલ–ઘણું કાદવવાળી છે, લેલેણ છે, ખારી મીઠી એવી ઉષર ભૂમિના જેવું છે, લિંદ છે, લવણસમુદ્રના જેવું ખારૂં છે, કડવું છે, તેથી તે જીવાભિગમસૂત્ર ૧૪૪
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy