________________
પ્રાસાદાવતુંસક છે. તેના સંબંધી વર્ણન પણ પહેલા કહ્યા પ્રમાણે જ છે. એ પ્રાસાદાવર્તાસકમાં સપરિવાર એક સિંહાસન છે. “તથi સે કરિન્સે છે एत्थ णं एगे महं पासायवडिंसए पण्णत्ते तं चेव पमाणं सीहासणं सपरिवारं' ઉત્તર બાજુની જે ડાળ છે ત્યાં આગળ પણ એક ઘણે વિશાળ પ્રાસદાવતસક છે, તેનું પ્રમાણ પણ પહેલા કહ્યા પ્રમાણે છે, અને ત્યાં પણ પરિવાર સહિત એક સિંહાસન છે, તથ રે કરિમ પરમે સ્થિi m માં સિદ્ધાંयत्तणे कोस आयामेणं अद्धकोसं विखंभेणं देसूर्ण कोसं उद उच्चत्तणं' જંબૂવૃક્ષની ઉપરની જે શાખા છે. ત્યાં એક ઘણું જ વિશાળ સિદ્ધાયતન છે. તેની લંબાઈ એક કેસ–ગાઉની છે, અને પહોળાઈ અર્ધા કેસની છે. એ કંઈક કમ દેઢ કેસ ઉંચું છે. “વળાર્ધમસસંનિવિદ્દે ઘvorો તિવિäિ તો સારા પંજ ઘપુરા મા રૂપUસવિલંમાં તેમાં અનેક સ્તંભે લાગેલા છે, તેનું વર્ણન અહીયાં કરી લેવું જોઈએ. તે સિદ્ધાયતનની ત્રણ દિશાઓમાં ત્રણ દર વાજાઓ છે. એ દ્વારે પાંચસો ધનુષ જેટલા ઉંચા છે. અને અહિંસે ધનુષની પહોળાઈવાળા છે. “મણિવેઢિયા બંધનુરતિયા દેવ છો વંશ ધપુરતવિશ્વમાં સાત્તિ વધપુર ૩ત્ત તેમાં એક મણિપીઠિકા છે, આ મણિપીઠિકા પાંચસે ધનુષ જેટલી લાંબી અને પહોળી છે. તેના પર દેવચ્છેદક છે, જે વિચ્છેદક પાંચ ધનુષ જેટલું પહેલું છે. અને કંઈક વધારે પાંચસો ધનુષની ઉંચાઇવાળું છે. “તત્વ લેવજીર બર વિપડિમi ગિજુવામાdi gયં सव्वा सिद्धायतणवत्तव्वया भाणियव्वा जाव धूवकडुच्छया' से १३२७६४भा ૧૦૮ એકસો આઠ જીન-કામદેવની પ્રતિમાઓ છે, એ કામદેવની પ્રતિમાઓ જેની જેટલી ઉંચાઈ કહેલ છે તેટલા પ્રમાણની ઉંચાઈવાળી છે, આ રીતે સિદ્ધાયતન સંબંધી સઘળું વર્ણન જેમ પહેલાં કહેવામાં આવેલ છે તે પ્રમાણે સમજી લેવું, યાવતું ત્યાં ધૂપકડુચ્છક ધૂપદાની છે. “ત્તિમારા સોવિહૈિં નહિં ૩વર” તે ઉત્તમ આકારનું છે. અને સેળ પ્રકારના રસ્તેથી તે યુક્ત છે. “લવૂjર્વસામૂછે વારસહિં પમવરવેરિચાર્દ સદવો સમંત પરિવિદ્યત્તા આ જંબુસુદના મૂળમાં ચારે બાજુએથી ૧૨ બાર પાવર વેદિકાઓથી ઘેરાયેલ છે. તાળો માં વરિયાળો બનાવ ઝું તેo પંપણુતારું વિર્ષ
જીવાભિગમસૂત્ર
૧૩૦