________________
वे दीवे मंदरस्स पव्वयस्स उत्तरपुरत्थिमेणं नीलवंतस्स वासहर पव्वयस्स दाहिणे i' હે ગૌતમ! જંબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની ઉત્તર પૂર્વી દિશામાં અર્થાત્ ઇશાન ખૂણામાં તથા નીલવંત વઘર પર્વતની દક્ષિણ દિશામાં ‘માજી વૃંતરમ વન્દ્વાપવ્વચÆ વચ્ચશ્ચિમેળ' તથા માલ્યવાન્ વક્ષસ્કાર પતની પશ્ચિમ દિશામાં ‘ગંધમાળÆ વઢ્યાપવ્યચક્ષ પુસ્થિમેન' તથા ગંધમાદન વક્ષકાર પર્વતની પૂર્વ દિશામાં ‘સીયાઇ માળરૂપ’સીતા મહાનદીના ‘પુર્વાથમિ છે” પૂર્વ દિફ્તરમાં ‘ઉત્તરપુરા રાજ્’ ઉત્તર કુરૂક્ષેત્રમાં ‘તંતુવેઢે નામ વેઢે જરૃપીઠ નામની પીઠ છે. આ પીઠ પંચ લોયળમચારૂં બાવામવિવર્ણમાં” પાંચ સા યેાજન લાંબી અને પહેાળી છે. વારસારીતે નોચળસિિચવિનેસાત્તિ પવિમેન' ૧૫૮૧ પંદરસા એકાશી ચૈાજનથી વધારે તેની પરિઘી છે. ‘વઘુમાવેલમાપ થારસનોચળારૂં વાઢેળ' મધ્યમાં એ ૧૨ ખાર ચેાજનના છે. ' तयाणंतरं चणं माताएं पदे से परिहाणीए सव्वेसु चरमंतेसु दो कोसेणं बाहल्लेणं ત્તે' તે પછી તે એક એક પ્રદેશ પણાથી થાડું થાડુ કમ થતું ગયેલ છે. એ રીતે ચરમાંતમાં એ કાશની મોટાઈ થઇ ગયેલ છે. ‘સબૈંગકૂળતામ અચ્છે જ્ઞાન હવે' એ સર્વ રીતે સુવર્ણમય છે. આકાશ અને સ્ફટિકના જેવુ નિર્માળ છે. યાવત્ પ્રતિરૂપ છે. જ બૂકુળના જેવું જે સેનુ દેખવામાં આવે એવા સેનાનું નામ જનુના છે. જખૂંપીઠનુ પરિમાણ આજ પ્રમાણે અન્ય ગ્રંથામાં કહેવામાં આવેલ છે.-
'जंबुनयामयं जंबुपीठमुत्तरकुराए पुव्वद्धे । सीयाए पुव्वद्ध पंचसयायाम विक्खंभे ' ॥१॥ 'पन्नरसेक्का सीए साहीए परिहि मज्झबाहल्लं । जोयण दुछककमसो हायंतं तेसु दो कोसा ॥ २ ॥
'सेणं एगए पमवर वेइयाए एगेणं वणसंडेणय सव्वतो समता संपरिक्खित्ते' એ જ છૂપી એક પદ્મવર વૈશ્વિકા અને એક વનખંડથી ચારે બાજુએ ઘેરાચેલ છે. ‘વળગો ટ્રોવ' એ બન્નેનુ વર્ણન પહેલા જેમ કરવામાં આવેલ છે એજ પ્રમાણે છે. અર્થાત્ આ જખૂંપીઠની ચારે દિશાઓમાં ચાર ત્રિસે પાન પ્રતિરૂપ છે એટલે કે દરેક દિશામાં એક એક ત્રિસેાપાન પ્રતિરૂપક છે. તેમ સમજવું આ ત્રિસેાપાન પ્રતિરૂપાના વર્ણન સંબંધી કથન પહેલા યથાસ્થાને કરવામાં આવી ગયેલ છે. એ ત્રિસેપાન પ્રતિરૂપકેની આગળ અર્થાત્ દરેક ત્રિસેપાન પ્રતિરૂપાની સામે તારણા છે. એ તારણા અનેક મણિયાના બનેલા છે. તેના સંબંધનું વર્ણન પણ પહેલાં કરવામાં આવી ગયેલ છે. એ તારણાની ઉપર આઠ આઠ સ્વસ્તિક વિગેરે માગલ દ્રવ્ય છે. તેનું વર્ણન પણ પહેલાં કરવામાં આવી ગયેલ છે. એ તારણાની ઉપર કૃષ્ણ, નીલ, પીત, લાલ, અને
જીવાભિગમસૂત્ર
૧૨૬