SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે વર્ણવાયેલા આ હદની મધ્યભાગમાં એક પદ્મ છે. તેની કણિકાની ઉપર રમણીય ભૂમિભાગ છે. ત્યાં એક ભવન છે. તેના ત્રણ દરવાજા છે. અહીંયા કનક રૂપિકા-સુવર્ણશિખરેનું માળા સુધીનું વર્ણન કરી લેવુ જોઇએ ભવનની અંદરના ભૂમિ ભાગ બહુ રમણીય છે. તેના વનમાં મણિયાના સ્પર્શી સુધીના પાઠ ગ્રહણ થયેલ છે. ત્યાં એક મણિપીઠિકા છે. તેની ઉપર દેવશયનીય–શય્યા વિશેષ છે. એ દેવશયનીયનુ વર્ણન પહેલાં જેમ કહેવામાં આવેલ છે. એજ પ્રમાણે છે ‘વેત્તિ સતિજો સનિનામા' એનું નામજ ઉત્તર કુરૂ હદ છે એ પ્રમાણેના નામવાળા ઉત્તરકુરૂ હદ નામના નાગેન્દ્રકુમાર ઘણી માટી પરિવાર વિગેરે ઋદ્ધિવાળા છે. તેની સ્થિતિ એક પળ્યેાપમની છે. તે ચાર હજાર સામાનિક ધ્રુવેનું ચાર અગ્રમહિષિયા વિગેરેનું જે પ્રમાણે નીલવંત હદકુમારના વર્ણનમાં કહેવામાં આવેલ છે, તે કથન પ્રમાણે અધિપતિ પણું વિગેરે કરતા થકા સુખપૂર્વક ત્યાં રહે છે. અહીંયા પદ્માનું અને પદ્મના પિરવાર રૂપ પદ્માનું વર્ણન નીલવંત દુદના વનમાં પહેલાં જેમ કરેલ છે તે પ્રમાણે સમજી લેવું જોઇએ. તથા નીલવત હદકુમારનું' વન જે પ્રમાણે ત્યાં કરેલ છે એજ પ્રમાણેનું વર્ણન ઉત્તરકુરૂ હદકુમારનું છે. તેથી તે વન પણ ત્યાંથી સમજી લેવુ.... ‘સવ્વત્તિ પુસ્થિમન્વયિમેળ પ બળ પવ્વચા સ સ' સઘળા હદના પૂર્વપશ્ચિમ કિનારા પર દસ દસ કાંચન પતા છે. એ કાંચનક પતાનું વન પહેલાં કરવામાં આવી ગયેલ છે, તથા અહીયાં તે સબંધી એજ વર્ણન સમજી લેવું. ઉત્તરકુરૂહદની ઉત્તર દિશામાં ઉત્તર કુદેવની રાજધાની છે. કાંચન પર્વતાની ઉત્તર દિશામાં તિક્ અસ`ખ્યાત દ્વીપ સમુદ્રોને આળ ઘવાથી ખીજા જ ખૂદ્વીપમાં ૧૨ બાર હજાર ચેાજન આગળ જવાથી કાંચન દેવાની ૧૨ ખાર ચેાજન પ્રમાણવાળી કાંનિકા નામની રાજધાની છે. એનું વર્ણન વિજય રાજધાનીના વર્ણન પ્રમાણે છે, ‘નિં અંતે ! ચંદ્દે વળત્તે' હે ભગવન્ ચંદ્રહદ કયાં આગળ આવેલ આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ! ઉત્તરકુરૂહદના દાક્ષિણાત્ય ચરમાંતની પહેલાં દક્ષિણ દિશામાં ૮૩૪૪ આસા ચાત્રીસ સાતિયા ચાર ચેાજન દૂર જવાથી ચંદ્રહૃદ આવે છે. આ હદ સીતા મહાનદીના બહુમધ્ય દેશ ભાગમાં છે. આ ચંદ્રહદનું વર્ણન નીલહૂદના વર્ણન પ્રમાણે છે. નીલતુદ ના વનથી આના વનમાં કેવળ એજ અંતર છે કે–અહીયાં જે વાવેા અને તેમાં ઉત્પલે કમળા કુમુદ્દો પુંડરીકે, મહાપુંડરીકેા, શતપત્રા, સહસ્ર પા વિગેરે છે, તે બધા ચંદ્રહદની પ્રભા જેવા પ્રભાવાળા છે, અહીયાં ચંદ્ર નામના દેવ રહે છે. તેથી તેનું નામ ચંદ્રહૃદ એ પ્રમાણે થયેલ છે. અહીયા ચંદ્ર રાજધાનીનું વર્ણન અને કાંચન પતાનું વર્ણન પહેલાના વર્ણન પ્રમાણે સમજી લેવું. ત િ મંતે ! ઇત્યાદિ હે ભગવન્ ઐરાવત નામનુ હ્રદ કયાં આવેલ છે? જીવાભિગમસૂત્ર ૧૨૪
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy