SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ જનની પહેળાઈ વાળા છે. મધ્યમાં ૭૫ પંચોતેર એજનની પહોળાઈ વાળા છે. અને ઉપરની બાજુ ૫૦ પચાસ જનની પહેળાઈ વાળા છે. “પૂજે ત્તિoળ શાત્રે વોચારતે વિંચિવિરેના િવષે તે દરેકની પરિધિ મળમાં ત્રણ સેળ યોજનથી કંઇક વધારે છે. “મ તિસર તીરે જોયા વિસેના િવિવેમધ્યમાં ૨૩૭ બસો સાડત્રીસ યોજનથી કંઈક વધારે અને ઉપરમાં ૧૫ર એકસે બાવન જનથી કંઇક વધારે તેની પરિધિ છે. ચ્ચે રિરિકના મક્કે સંવત્તા ઉર્વ તયા” એ દરેક પર્વતે મૂળમાં વિસ્તાર વાળ મધ્યમાં સંકડાયેલા અને ઉપરની બાજુ પાતળા છે. તેથી જ “પુ સાજસંદિપ તેને આકાર ગાયના પુંછડાનાં આકાર જેવા છે. “સદેવ ઇંચનયા બજા આ બધા કાંચન પર્વતે સર્વાત્મના સુવર્ણમય છે. આકાશ એવું સ્ફટિક મણિના જેવા અચ્છ-નિર્મળ છે. શ્લષ્ણુ યાવત્ પ્રતિરૂપ છે. અહિયાં યથાવત શબ્દથી દૃષ્ટ, મૃષ્ટ, વિગેરે વિશેષણને સંગ્રહ થયેલ છે. “જોયં જોય મવરવે પાંચ વલંદારિર્વિત્તા દરેક કાંચનગિરિ પદ્મવરવેદિકાથી અને વનખંડથી ઘેરાયેલ છે. અહીંયાં પદ્મવર વેદિકાથી અને વનખંડનું વર્ણન કરી લેવું જોઈએ. તેાિળ વાવશ્વયm ’ એ કાંચન પર્વતની ઉપર “વરમ મળને ભૂમિમાં નવ માસાત્તિ' બહુ સમરમણીય ભૂમિભાગ છે. યાવત્ ત્યાં દેવ અને દેવિ બેસે છે. અહિયાં આ બસમરમણીય ભૂમિભાગના વર્ણન સંબંધમાં એવું કહેવું જોઈએ કે-આ ભૂમિભાગ અનેક કાળા રંગના તૃણાથી અને મણિયથી શોભાયમાન છે. તૃણે અને મણિના ગંધથી લઈને સ્પર્શ પર્યન્તના ગુણોનું વર્ણન જે પ્રમાણે પહેલાં કરવામાં આવેલ છે. એજ પ્રમાણેનું વર્ણન અહીંયા પણ કરી લેવું જોઈએ. આ કાંચનગિરિના બહુસમરમણીય ભૂમિભાગ ઉપર મહાનરિદ્ધિવાળા અનેક વાનવ્યન્તર દેવ અને દેવિ તથા ત્યાંનારહેવાવળા બીજા પણ પ્રાણિ સુખપૂર્વક બેસે છે. ઉઠે છે. અને રહે છે. સવે છે. આરામ કરે છે. અને જે રીતે તેઓને સુખ જણાય છે. એ રીતે તેઓ રહે છે. તેસિં વદુમામાન્ન મુમિમાTM’ એ બહુસમરમણીય ભૂમિ ભાગમાંથી પત્તાં ઉત્તેય દરેક ભૂમિભાગમાં “સાયવહેંસT Tv9ત્તા પ્રાસાદાવંતસકે છે. એ પ્રાસાદાવતંસકે “ફુવા નોવાકું કä વત્તળ ૬૩ સાડી બાસઠ જન ઉંચા છે. બન્નતી નોયડું છોd વિશ્વમેળ’ ૩૧ સવા એકત્રીસ પેજન લાંબાં છે. “ગિઢિયા રો નોળિયા' દરેકે દરેક પ્રાસાવર્તાસકમાં બબ્બે યેાજન પ્રમાણુવાળી મણિપીઠિકા છે. એ મણિ પીઠિકા એની ઉપર કાંચન દેવનું એક સિંહાસન છે. એ સિંહાસનની ચારે દિશાએ હજારો સામાનિક દેના, અગ્રમહિષિના અને અનીકાધિપતિના સિંહા સને છે. અર્થાત્ ભદ્રાસને છે. એજ વાત “સાર પરિવાર” આ સૂત્ર જીવાભિગમસૂત્ર ૧૨૨
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy