________________
જેમાં પ્રતિબિંબ–પડછા પડે એવા રજતમય ચેખાથી ‘બટૂરમંજા બારિફ આઠ આઠ મંગલદ્રવ્યનું એ પ્રતિમાઓની આગળ આલેખન કર્યું” અર્થાત એવા ચેખાથી તેઓએ સ્વસ્તિક વિગેરે આઠ આઠ મંગલાદિ દ્રવ્યોના ત્યાં ચિત્રો બનાવ્યા. તે માંગલિક દ્રવ્ય આ પ્રમાણે છે.–ોસ્થિર, સિરીવરજી રાવ auળા, સ્વસ્તિક ૨, શ્રીવાસ્ત ૩, વદ્ધમાનક, નન્દિકાવ૫, મહાનસ૬, કલશ૭, મસ્ય અને ૮ દર્પણ “જસ્ટિફિત્તા આઠ માંગલિક દ્રવ્યના ચિહ્નો ત્યાં એ ચોખાથી બનાવીને “ચTદવિતાત્મ વિશ્વમુળ સવળું યુસુમેનું મુવાડુપુરોવચારવઢિયં કરંતિ’ કેશપાશને ગ્રહણ કરવા જેવા હાથથી ગ્રહણ કરેલ અને તેથી જ હાથમાંથી નીચે પડેલા એવા પુને છોડીને બાકીના પાંચવર્ણના પુષ્પને તેણે ત્યાં ઢગલે કર્યો અર્થાત્ ઉપચાર અર્ચના કરી. ‘રેરા’ આ પ્રમાણે ઉપચાર અર્ચના કરીને “ચંદ્રમવાસ્ટિયવિમરું તે પછી તેણે ચન્દ્રકાંત, વજૂ અને વૈર્ય રત્નમય વિમલદંડવાળા “રામળિ ચળમત્તિચિત્ત કાંચન અને મણિરત્નોની વિચિત્ર એવી રચનાઓથી યુક્ત “ઝાઝાગુ gવરઋતુપૂuiધુત્તમાશુદ્ધિ અને કાલાગરૂ, કુંદુરક, કુરૂક્ક, અને લેબાન ના ધૂપથી ઉત્તમ સુગંધવાળા અને એટલા માટેજ “પૂવવ ધૂપની વાટને જ “વિનિમુબૅતં’ જાણે બહાર કઢાડતો હોય એવા વિસ્ટિયાનચં દુઠ્ઠાં વાણિg વજરત્નના બનેલ ધૂપના આધારવાળા પાત્રને અર્થાતુ ધૂપદાનને લઈને “પૉન’ તેણે ઘણી જ સાવધાની પૂર્વક પૂર્વ ઝો ધૂપ કરીને “નવરાળ ગાવિયુદ્ધ ધગુહિં મહાવિહિં અન્નગુઢુિં નgબહëિ સંથારૂ જીનવરે-કામદેવની ૧૦૮ એકસે ને આઠ વિશુદ્ધ અને મોટા મોટા સાર્થક–અર્થવાળા આ પુનરૂક્ત એવા ઈદથી સ્તુતિ કરી “સંધુનિર સદુપયાઠુિં બોલ સ્તુતિ કરીને સાત આઠ ડગલા આગળ ખસી ગયા. અને એ પ્રમાણે ખસી જઈને જરા આગળ જઈને વામં કાજુ અંગે તેણે પિતાને ડાબી બાજુના જાનુ ને પગની ઉપર ચડાવી વંચિત્તા વાર્ષિ વાળુ ધણિતત્રંસિ ળિવા અને એ રીતે ઉઠાવીને જમણુ જાનુ ને પગથી નીચે જમીન પર રાખ્યું. તે પછી તેણે “
તિપુત્તો મુદ્દા ઘનિતરિ શિવાહે પિતાના મસ્તકને ત્રણવાર જમીન તરફ નમાવ્યું “ધતિ×રિ નમિત્તા” મસ્તકને ત્રણવાર જમીન પર નમાવીને તે પછી તે “સિ વરવુoળમજું કંઈક ઉચથયે “પ્રવુમિત્ત’ કંઇક ઉંચે થઈને “ય તુહિક શ્રેમચાળો મચાવ્યો પરિસાહારુ તે પછી તેણે પિતાની કટક અને ત્રુટિત થી સ્તભિત એવી બને ભુજાઓ ને ફેલાવી. “રિસારિત્તા તરુપરિમાફિયં તિવત્ત મન્થા ચંદ્ધિ વટ વં વાસી’ હાથ ફેલાવીને તેની અંજલી બનાવી અને તેને પિતાના મસ્તક પર ફેરવી તે પછી તે આ પ્રમાણે કહેવા લાગ્યા, “મધુ ” રિહંતા
જીવાભિગમસૂત્રા
GO