________________
શmષણ અનેક પલ્યોપમની અને અનેક સાગરોપમની આયુષ્ય પર્યન્ત જsoછું સામાજિયારી’ ચાર હજાર સામાનિક દેના “વ સાવરક્ષા સાંgઊળ” યાવત્ ૧૬ સોળ હજાર આત્મરક્ષક દેવેના “વિજયસ્ત વન વિજ્ઞાપ જરદાળી વિજયદેવની વિજયારાજધાનીના “બલિ વજૂળ વિનય શાયદાવિત્યત્રા તથા બીજા પણ વિજયા રાજધાનીમાં નિવાસ કરનારા “વાજીમંતાળ વાળ રેતી વાનવ્યન્તર દેવ અને દેવિયોના “દેવચં વાવ બાબા ફેંસરળવદ અધિપતિ પણ આજ્ઞાથી ઈશ્વર સેનાપતિ પણ “માળે મા' કદતા થકા તથા તેઓનું પાલન કરતા થકા “વહાહિત્તિ વ સુખપૂર્વક વિહારકરો એ પ્રમાના આશીર્વાદાત્મક વચનને કહીને “મા મા સ
ઝત્તિ તેઓએ જોર જોરથી જય હો જય હે એ પ્રમાણે ઉચ્ચાર કર્યો છે સૂ. ૯દા
| વિજયદેવ કા જિન (કામદેવ) પ્રતિમા કા પૂજન કા વર્ણન | તi રે વિના રે’ ઈત્યાદિ
ટીકાથ– તે નં રે વિના તેવે” તે પછી એ વિજયદેવ જ્યારે ઘણાજ ઠાઠ માઠની સાથે સાથે ઈંદ્રાભિષેકથી અભિષિકત થઈ ચુક્યા ત્યારે તે “સીદાસનો જન્મદે સિંહાસન પરથી ઉઠયા. “જન્મત્તા’ ઉઠીને તે પછી તે “મિયમ પુચિમે રેવં વિમરૂ અભિષેક સભાના પૂર્વ દિશાના દરવાજે થઈને બહાર નીકળ્યા. “દિવિમિત્તાં નેણામેવ જર્જરિય સમો તેણેવ કવાછરું બહાર નીકળીને તે જ્યાં અલંકારિક સભા હતી ત્યાં આગળ આવ્યા. તેણે કાછિત્તા ત્યાં આવીને તે “ર્જરિયમ ધુપૂળિદરેમાળેતેણે એ અલંકારિક સભાની પ્રદક્ષિણા કરી. અને પ્રદક્ષિણા કરીને તે પછી તે “પુત્યિમેળ હોળું ગાણુવિસરે પૂર્વ દિશાના દ્વારેથી તેમાં પ્રવેશ કર્યો. પુરભેિળે રેળે બUવિશિત્તા પૂર્વના દ્વારેથી તેમાં પ્રવેશ કરીને તે પછી તે બળેવ સીહાળે તેવિ વવા છે જ્યાં સિંહાસન હતું ત્યાં ગયા. “તેણે વાછિત્ત ત્યાં જઈને તે “પૂનમ પૂર્વ દિશાની તરફ મુખ રાખીને “સીહાળવા નિસ' એ શ્રેષ્ઠ સિંહાસન પર તે બેસી ગયા “તe i તરૂ વિનવાસ રામળિય
જીવાભિગમસૂત્ર