________________
'तएणं से अभयकुमारे' इत्यादि
ટીકાઈ—(agi) ત્યારપછી તેણે મયમા) અભયકુમાર (ાવ દારા તેજાવ સવારછ) જ્યાં પષધશાળા હતી ત્યાં ગયા. (૩ઘારિઝા જુદingયં સેવં જાહેર સન્મા) જઈને તેમણે પૂર્વસંગતિક દેવનું સન્માન અને સત્કાર કર્યો. ( નિત્તા સાળિ રાજ રિવિણન) સત્કાર અને સન્માન કર્યા પછી તેઓએ તેમને વિદાય કર્યો. (ત રે સન્ન મેનિના
વોષેિ વિવં પાકવિ દિવાદારૂ) ત્યારબાદ દેવે સગજિત, પાંચરંગ વાળા તેમજ મેઘગર્જનાથી ઉપશોભિત તે પ્રવૃષશ્રીને અન્તહિત કરી દીધી. (ઉ. શારિરા ગામેવ વિકિ પાસબૂ તાવિ વિહિંપgિ ) અદશ્ય કર્યા પછી દેવ જે દિશાથી પ્રકટ થયેલ હતો તેજ તરફ પાછા ગયે. એ સૂત્ર ૧૮
'तएणं सा धारिणी देवी' इत्यादि
ટીકાઈ–(a gT) ત્યારબાદ (ા ધા?િ તેવી) ધારિણી દેવી (તંરિ ગઢ વો િવળીવંશિ) તે અકાળ મેઘ દોહદની પૂર્તિ થયા પછી સન્માનિત દેહદા થઈને (ત જમણ મgrદાઈ) તે ગર્ભની અનુકંપા માટે (વિદર) યત્નપૂર્વક ઊભી થવા લાગી. (બર્થ સમાનાર) યત્નપૂર્વક બેસવા લાગી. ( સુવર) યત્નપૂર્વક સૂવા લાગી. (મારંથિ સાહિબાળ જાગ્રુત્તિdrigટું પંખારૂ વસાય ખારૂ વંવિરું જારૂ દુરં વં તક્ષ્ણ જન્મ દિર્ઘ નાં ) ધારિણી દેવી જે આહાર કરતી હતી તે વધારે તીખો પણ નહિ વધારે કડ પણ નહિ વધારે કસાયેલ નહિ વધારે અસ્લ (ખાટે) પણ નહિ અને વધારે ગળે પણ નહિ પણ દેશકાળને યોગ્ય તેના ઉપર વિચાર કરીને ગર્ભને માટે જે હિતકારી, મિત અને પચ્ય રૂ૫ ગણો તે જ આહાર તે કરતાં હતાં. (ારૂ ચિતં ઘiફ સt visi णाइ मोहं णाइ भयं णाइ परितासं वायचिंतासोगदेन्नमोहमयपरित्तासा) તે વધારે ચિંતા ન કરતાં, વધારે શોક ન કરતાં વધારે દીનતાથી ન રહેતાં અને વધારે મેહ ન કરતાં, વધારે ભયભીત ન થતાં અને વધારે પરિત્રાસએકદમભયભીત-થતાં નહિ એટલા માટે તે ચિંતા, શોક, દૈન્ય, મેહ, ભય અને પરિત્રાસવગર થઈને મોurછાપ બંધ મકાઢકાર્દિ તંત્રમં મુદ્દે મુvi વિવ) ઈચ્છા મુજબ ભજન, આચ્છાદન, (વસ્ત્ર) ગંધ, માલ્ય અને અલંકાર વગેરેના સેવનથી તે પિતાના ગર્ભનું સુખેથી પિષણ કરવામાં તલ્લીન થઈને રહેવા લાગ્યા. એ સૂત્ર ૧૯ છે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૮૧