________________
દેવીની પાસે ગયા, અને હેવા લાગ્યા કે—i નવુ ટેવાવિત, સખિયા जात्र पाउससिरी पाउन्भूया, तष्णं तुमेदेवाणुप्पिए ! एवं अकालदोहलं विणेहि) હે દેવાનું પ્રિયે ! સગર્જિત વગેરે પૂર્વકત વિશેષણાવાળી વર્ષાઋતુની શોભા પ્રકટ થઈ ગઈ છે. માટે હે દેવાનુપ્રિયે ! તમે હવે તમારા અકાળદેહદની પૂતિ કરે. uસૂત્ર“૧૬’u ‘તળ મા ધારિળી લેવ' ઇત્યાદિ
ટીકાત ઘુળ સાળિી ફૈવી સોળિવળ ના ત્રંજીત્તા માની) ત્યારપછી ધારિણીદેવી શ્રેણિક રાજાના આ વચના સાંભળીને અત્યન્ત પ્રસન્ન થયા, અને નેળામેત્ર માળખરે તે બેય ગુરૂ) જ્યાં રનાનગૃહ હતુ ત્યાં પહોંચ્યા (=વામષ્ટિત્તા) પહેાંચીને (મજ્ઞનવર) સ્નાનગૃહમા (અનુપવિત્તર) પ્રવિષ્ટ થયા. (અનુર્વાસિત્તા પ્રવિષ્ટ થઈ ને (સંતો અંતે ત્તિ) તેમણે ત્યાં રણવાસમાં (Çાયા ય વરુિમ્મા હ્રય હોયમ હવાચ્છિન્ના) સ્નાન, ખલિકમ, કૌતુકમંગળ અને પ્રાયશ્ચિત વગેરે કર્મો કર્યાં. (જ્જ તે) વધારે શું કહી શકાય. (વરવાયત્તળેકર નાવ આપાસ હજિયનમમ અનુયં નિયા) તેમણે પગમાં સરસ ઝાંઝર પહેર્યાં. અહીં ‘ચાવત્' પદ દ્વારા જાણવુ' જોઈએ કે તેમણે કેડે મણિમેખલા પહેરી, ગળામાં હાર પહેર્યાં, આંગળીઓમાં વીંટી પહેરી અને કાનામાં કુંડળા ધારણ કર્યો. કુંડળાની શાભાથી તેમનું માં તેજથી વ્યાપક થઈ રહ્યું હતું. રત્નાના પ્રકાશદ્વારા તેમનાં બધાં અંગે ચમકી રહ્યાં હતાં. આકાશ અને સ્ફટિક મણિની કાંતિ જેવા તેમણે વસ્ત્રા ધારણ કર્યાં હતાં. ળિયા' આ દેશી શબ્દ છે અને તેના અર્થોં પહેવુ” થાય છે. (મેળળયં ગંધથિ સુતા સમાળી) જ્યારે તેમનેા શ્રૃંગાર પૂરા થયા ત્યારે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૮૭