________________
થયેલા અભયકુમારે દેવને કહ્યુ કે (ä વસ્તુ લેવાનુંવિયા! મમ ઘુમાયાÇ ધાોિળીણ લેવોદ્ અથમેયાવે ગાજો છે પાત્રુશ્યૂ) હે દેવાનું પ્રિય ! મારા નાના (અપર) માતાને એક દોહદ ઉત્પન્ન થયુ છે. (પન્નામો, હું તારો અમ્મ ચામો તહેવ મુખ્યામેળ ખાય વિભિન્નામિ) કે તે માતાઓ ધન્ય છે, આમ પૂર્વે વર્ણવવામાં આવેલા દાહદની બધી વાત દેવને કહી સંભળાવી. (તન્ત્ર તુમ લેવાનુ पिया ? मम चुल्लमाउयाए धारिणीए देवीए अयमेयारूचे अकालडोहल વિદિ) માટે હે દેવાનુપ્રિય! મારી અભિલાષા એજ છે કે તમે મારા (અપર) માતા ધારિણીદેવીના અકાળ દોહાની પૂર્તિ કરી. (ત્રણ્ સેલે અમાં કુમારાં પુત્તે માળે સઢ તુર્ક અમથામાાં વં યાની) આ પ્રમાણે અભયકુમારની વાત સાંભળીને પ્રસન્ન થયેલા દેવે તેને કહ્યું કે—તુમાં સેવાનુયિા? મુનિન્નુય वीसत्थे अच्छाहिं, अहणं तत्र चुल्लमाउपाए धारिणीए देवीए अयमेयारूवं दोहलं विणेमित्ति कटु अभयस्स कुमारस्स अतियाओ पडिणिक्खमइ ) હું દેવાનુપ્રિય ! તમે સ્વસ્થ થાઓ અને વિશ્વાસ રાખા. એટલે કે આ જાતનું કઠેણુ તપ કરીને શરીરને કષ્ટ આપી રહ્યા છે. તે હવે આવું ન કરો. ચોક્કસપણે હું તમને ખાત્રી આપુ છું કેતમારા નાના (અપર) માતા ધારિણી દેવીના અકાળ દોહદની પૂર્તિ જેમ તમે કહ્યું તેમજ કરી આપીશ. આમ કહીને તે દેવ અભયકુમારની પાસેથી વિદાય થયે અને (કળિમિન્ના જીન્નરવ્રુથિમાં વેમાર ! વેશ્વિપસમુખાળ સોળš) વિદાય થઈને ઈશાન કોણમાં વૈભાર પર્વતના ઉપર વૈક્સિ સમુદ્ધાત દ્વારા તેમણે પેાતાના આત્મસ્થ પ્રદેશાને ફેલાવીને બહાર પ્રકટ કર્યાં. (समोहणित्ता संखेज्जाई जोयणाइ दंड निस्सारइ जात्र दोचंपि वेउन्त्रिय સમુÜાળ સમોદળ) બહાર પ્રકટને કરી તેમણે આત્મપ્રદેશને ફરી સંખ્યાત
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૮૪