________________
लोग रायगिहं पुरवरं च अभयस्स य तस्स पास ओवयई दिव्वरूपधारी) અસંખ્યાતદ્વીપ સમુદ્રની વચ્ચે પસાર થતા અને પિતાની નિર્મળ કાનિતથી તિર્યક અને સમસ્ત નગરોમાં ઉત્તમ એવા રાજગૃહ નગરને પ્રકાશિત કરતા તે દેવ અભયકુમારની પાસે પૌષધશાળામાં આવ્યા સૂત્ર ઉપા ‘ત જ તે તેને રૂલ્યારિ
ટીકાથ-(a go રે ) ત્યારબાદ તે દેવપૌષધશાળામાં અભયકુમારની પાસે આવ્યો. ત્યાં તે ભૂમિ ઉપર ઉતર્યો નહિ પણ (વંતચિત્તવાહિને) ભૂમિથી ચાર આંગળ ઉપર આકાશમાં જ અદ્ધર સ્થિર રહ્યો. કેમકે દેવને સ્વભાવ એવો હોય છે કે તેઓ ભૂમિને સ્પર્શતા નથી. ભૂમિથી ચાર આંગળ ઉપર અદ્ધર જ રહે છે. આંખના પલકારા થતા નથી. તેઓ નિનિમેષ હોય છે. પિતાના ભકતોની કાર્યસિદ્ધિ તેઓ મન દ્વારા જ કરે છે. અમ્લાન પુષ્પોની માળા હમેશાં એમના કંઠે શેભતી રહે છે. (રાષ્ટ્રવરના વિવાદૃ ત્તાવારું દિy) આ દેવે પહેરેલા વસ્ત્રો પાંચ રંગના તેમજ ક્ષદ્ર (નાની) સુંદર ઘૂઘરીઓવાળા હતા. તે ખૂબ જ ઉત્તમ હતા. (gો તાવ pH નામ) આ રીતે પૂર્વ સંગતિક દેવના અભયકુમારને દર્શન થયાં. (1ો રિ નમ:) દેવના આગમનનું વર્ણન બીજી રીતે પણ કરવામાં આવ્યું છે. (नाए उक्यिहाए तुरियाए चबलाए चडाए सीहाए उयाए जइणीए पाए વિરવાઇ સેવારૂપ) અભયકુમારની સામે પ્રકટથતી વખતે દેવની દિવ્યગતિ કેવી હતી એજ વર્ણન સૂત્રકાર આ સૂત્રાંશદ્વારા કરે છે–તેઓ કહે છે કે–દેવની દિવ્યગતિ ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપલ, ચંડ, સિંહ જેવી ઉદ્ધત જયિની (જયશીલા) છેક અને દિવ્ય હતી. દેવના મનમાં એવી પ્રબળ ભાવના જાગી હતી કે કયારે હું અભયકુમારને મળું એટલા માટે જ તે ગતિ ‘ઉત્કૃષ્ટ’ હતી. મારો મિત્રમાર્કેમ સ્મરણ કરી રહ્યો છે એવા વિચારોને લીધે તેની ગતિમાં ત્વરા (શીવ્રતા) આવી ગઈ હતી. ત્યાં જતાં જ હું મારા મિત્રનું કામ ઝડપથી કરી આપીશ. આ જાતના વિચારોથી તેની ભાવનામાં સતિનું સંચરણ થયું હતું તેથી જ તેની ગતિ પણ ચંચળ થઈ ગઈ હતી. અભયકુમારની હાલતને વિચારતાં જ દેવને તેને વિરહ અસહ્ય થઈ પડે હતે, એથી જ તેની ગતિમાં પ્રબળતા આવી ગઈ હતી. સિંહ જેવી ગતિ બળશાલી હોય છે, તેની ગતિ પણ સિંહ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧