SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ગંના જાદપવિત્તા) હવે મારે અભયકુમારની સામે પ્રગટ થવું જોઈએ. (વંદિત્તા ઉત્તરપુરારિરિ મા ઝaઉંમર આમ વિચાર કરીને તે દેવ ઉત્તરપૌરટ્યદિશા તરફ એટલે કે ઈશાન કોણ તરફ ચાલ્યા. ( મારા વેવઘરનુષgf સમો) ચાલીને તેઓએ વૈક્રિયિક સમુદ્ધાત દ્વારા પિતાના આત્મ પ્રદેશને વિસ્તાર કરીને બહાર પ્રગટ કર્યો. જે વિવિધ જાતના સ્વરૂપે તેમજ અનેક પ્રકારની ક્રિયાઓ કરવાનું સામર્થ્ય રાખે છે. તે શરીર “વૈક્રિય” શરીર કહેવાય છે, અને જે પિતાના આત્મ પ્રદેશને બહાર પ્રગટ કરે છે તે વૈક્રિય સમુદ્ધાત છે.] (સોજિત્તા સંગ્રાફુ નથી હું નિરુ) આત્મપ્રદેશને બહાર પ્રકટ કરીને દેવે સંખ્યાત જન સુધી તે પ્રદેશને દંડાકા-રૂપે વિસ્તૃત ક્યાં. આ પ્રમાણે ઉત્કૃષ્ટની અપેક્ષાએ સંખ્યાત જન સુધી આત્મપ્રદેશને દંડાકારરૂપે પરિણત કરનારા દેવે તે પ્રદેશોમાં આત્મપ્રદેશસ્થ તેજસ વગેરે પુદ્ગલ પ્રક્ષિત કર્યા. ‘ તથા હવે સૂત્રકાર એમ કહે છે કે દંડાકાર પરિણત કરેલા દેવના પ્રદેશોએ ક્યા પુદ્ગલે ગ્રહણ કર્થી હતા. (viii asvi વેકવિતoi लोहियक्खाणं मसारगल्लाणं सगम्भाणपुलगाणं सोगंधि पाणं जोइरयणाणं अंकाणं) अंजाणारयणाणं जायख्वाणं अंजणपुलगाणं फलिहाणं अहाबायारे पोग्गले परिसाडेइ કરકેતન વગેરે રત્નોને હીરક વગેરે વજોને, લોહિતાને મસા ગલેને, હંસગને, પુલકને, સૌગંધિને, તિરત્નને, અંકે ને અંજનેને ચાંદને, સેનાને અંજનપુલકોને, સ્ફટિક, શ્યામરત્નેને. સ્ફટિકરને, અને શિષ્ટરના બાદરપુદ્ગલેને તેમણે બહાર પ્રક્ષિપ્ત કર્યા અને (વિનાત્તા 11 get in frogg) સેળ (૧૬) પ્રકારના રત્નોના સારભૂત જે સૂક્ષ્મ પુદગલે હતા તેઓને તે દેવે ગ્રહણ કર્યા. (पडिगिरिहत्ता अभयकुमारं अणुकपमाणे देवे पुध्वमवजणियनेहपीइવાઘાવ તો વિપાક ઉગામો રજુત્તામા) ત્યારબાદ દેવ અભયકુમાર વિષે વિચારવા લાગ્યા કે અહે! સુકોમળ દેહથી અભયકુમાર દુષ્કર અષ્ટમભકત તપ કરી રહ્યા છે, અને મને વારંવાર સ્મરી રહ્યા છે. એથી જેમ બને તેમ તેમનું કટ દૂર કરીશ. આ રીતે તે દેવના હૃદયમાં ખૂબજ દયા ભાવ જાગે. પૂર્વભવમાં તેઓ બન્ને સાથે રહ્યા હતા એથી પણ તે દેવના હદયમાં સ્વાભાવિકરૂપે પ્રેમ અને બહુમાન ઉત્પન્ન થયાં. તે અભયકુમારના ગુણાનુરાગવશ થઈને તેના દુઃખથી ખૂબ જ દુઃખી થયે અને ઉત્તમ ર વડે નિર્મિત એવા ઉત્તમ પુબ્રીક વિમાનદ્વારા શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
SR No.006432
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy