________________
મહિને ચાલે છે. હમણાં તેઓને આ રીતે દેહદ ઉત્પન્ન થયું છે કે-(ઘરના " બખ્ખા તદેવ નિરવ મશગં ગાત્ર વિનંતિ) તે માતાઓ ધન્ય છે. વગેરે પૂર્વે કહેલા “વ ” સુધિપાઠનું વર્ણન રાજાએ અભયકુમારને કહી સંભળાવ્યું. (તi yત્તાધારણ સેવી અમારો વદં આવે वाएहिं जाव उप्पत्ति आदिमांणे ओहयमणसंकप्पे जाव झियायामि) અને આગળ જણાવતાં કહ્યું કે મેં આ દેહદની પૂર્તિ માટે અનેક કારણો અને ઉપાય વિચાર્યા છે, પણ આની પૂર્તિ થઈ શકે એ કોઈ ઉપાય ધ્યાનમાં આવતો નથી. એથી મારા બધા મને ગત સંકલ્પ નકામાં થઈ રહ્યા છે, અને હું ચિંતામાં ડૂબી રહ્યો છું. આ ચિંતાની અસર મારા ઉપર એટલી બધી છે કે (તુમંગાર નામ) તમારા આવવાની પણ જાણ મને થઈ નહિ ( gm રે સમયના रन्नो अंतिए एयमटुं सोचा णिसम्म हट जाव हियए सेणियं रायं एवं वयासी) શ્રેણિકરાજાના મઢેથી આ વાત સાંભળીને તેને મનમાં સરસ રીતે ધારણ કરીને પ્રસન્ન થતા અભયકુમારે પિતાને કહ્યું-(માઇi તુમતાઝો? દમ લાવ બ્રિા अहणं तहा करिस्सामि जहणं मम चुल्लमाउयाए धरिणीए देवीए अयमे याबस्स अकालदोहलस्स मणोरहसपत्ती विस्सइ त्तिकटु सेणियं रायताहि રૂ તારું નાવ સમer) હે તાત! તમે દુઃખી-ન થાઓ અને કઈ પડવા જાતની ચિંતા ન કરે. હું એવી રીતે પ્રયત્ન કરીશ કે જેથી મારા (અપર) ના માતા ધારિણુદેવીનું અકાળ દેહદમનોરથ–પુરું થાય, આ પ્રમાણે અભયકુમારે ઈક કાંત વગેરે વિશેષણવાળા વચનેથી શ્રેણિક રાજાને આશ્વાસન આપ્યું અને હૃદય વિશ્વાસ ઉત્પન્ન કર્યો. (તpi સેળિણ રાણા અમvi કુમારેvigg Eા हहतुह जाव हियए अभयकुमारं सक्कारेइ संमाणेइ सक्कारिता सम्माणि વિરનગર) આ પ્રમાણે અભયકુમાર વડે કહેવામાં આવેલા રાજા બહુજ પ્રસન થયા અને રાજાએ અભયકુમારને સરસ સત્કાર અને સન્માન કર્યા. સન્માન આપ્યા પછી રાજાએ તેમને વિદાય આપી. સૂ, ૧૪મા
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧