________________
अज्झथिए चितिए कपिए पत्थिए मणोगए संकप्पे समुप्पज्जित्था भने लेने તેમને પિતાની મેળે ચિંતિત, કલ્પિત અને પ્રાર્થિત મને ગત આ રીતે સંકલ્પ ઉત્પન્ન થયે કે (મત્રાય નમં રોજ રાણા મા પાર પારિજા ગાઢા પર जाणाई सकारेइ, सम्माणेइ, आलवइ, संलवइ, अद्वासणेण उणिमतेइ) ગમે ત્યારે શ્રેણિક રાજા મને આવતા જતા હતા ત્યારે તેઓ મારે આદર કરતા હતા, મને ઓળખતા હતા મારે સત્કાર કરતા હતા, સન્માન કરતા હતા, મારી સાથે વાતચીત કરતા હતા અને મને પિતાની પાસે અડધા સિંહાસન ઉપર બેસાડીને કંઈક કહેતા હતા (મરચત્તિ વધા) મારું મસ્તક સૂંઘતા હતા. (૩ણા નમંamg राया णो आढाइ णो परियाणइ णो सकारेइ, णो सम्माणेइ, णो इटाहिं,कंताहिं, पियाहि, मणुन्नाहि. ओरालाहिं, वग्नहिं आलवेइ, संलवेइ, णो अद्धासणेणं ફળ મતદ) પણ હવે અત્યારે તેઓ મારો આદર કરતાં નથી, મને ઓળખતા નથી અને તેઓ ઈષ્ટ, કાંત, પ્રિય તેમજ મનગમતી સરસ વાણી દ્વારા મારી સાથે વાતચીત કરતા નથી. સંતાપ કરતા નથી અને આવ મારી સાથે જ અડધા આસન ઉપર બેસ એમ પણ કહેતા નથી. જો નથfa ઝાડ ) અને મારું મસ્તક પણ સૂંઘતા નથી પરંતુ (fઉં ચોદવમળસંજન રાય) દુખી મને તેઓ ચિંતામગ્ન થઈને કયા વિચારેમાં ડૂબી રહ્યા છે. (મરવું ) આનું કંઈક કારણ તે ચેકસ હોવું જોઈએ. (તં તે વસ્તુ છે જેનાં રાજા પાદું રૂછિનg) તે હવે મારું શ્રેય શ્રેણિકરાજાને આ વિષે પૂછવામાં જ છે. જેફ) અભયકુમારે આ રીતે વિચાર કર્યો. (હિરા નેજા ફેgિ (ાયા તેળાવ વાળરછ) વિચાર કરીને તેઓ શ્રેણિક રાજાની એકદમ પાસે ગયા. (૩વા છત્તા પરિવાદિથતિરસાવ મઘા મં&િ #વિનgii વાર) પાસે જઈને સૌ પ્રથમ તેઓએ કરબદ્ધ થઈને શ્રેણિક રાજાને નમસ્કાર કર્યો. અને જયવિજ્ય શબ્દથી તેમને વધાવ્યા.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૭૫